Skip to main content

જનરલ નોલેજ 3

➡️ એક માઈલ એટલે કેટલાં ફલાંગ  થાય ?

☑️ 8 ફલાંગ

➡️ કામચલાઉ કાયદા તરીકે કોને ઓળખવામાં આવે? 

☑️ વટહુકમ

➡️ ભારત નૂ પ્રથમ સ્વદેશી રોકેટ યૂનીટ ?

☑️પીનકા

➡️મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે?

☑️રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’

➡️ ગુજરાત માહિતી આયોગ ના નિર્યણ શામે કયા અપીલ કરી શકાય ?

☑️નામદાર હાઈકોર્ટે

➡️ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે?

☑️ 17 ઓકટોબર

➡️સૌપ્રથમ મહિલાઓ માટે પંચાયતીરાજ માં 50 % અનામત લાગુ કરનારૂ રાજય કયુ હતું ?

☑️ બિહાર

➡️ગુજરાતમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કયારે ઘડવામાં આવ્યો હતો ?

☑️ 1976

➡️'પેઢલી' શબ્દ નો સમાનાથીૅઁ શબ્દ ક્યો છે?

☑️ માટીની ઓટલી

➡️કઈ નદી બંગાળ નો શોક તરીકે ઓળખાય છે?

☑️દામોદર

➡️મહિલા આર્ય સમાજ ની સ્થાપના કોણે કરી હતી?

☑️ પંડિત રમાબાઈ

➡️સૌરાષ્ટ્રની રસધાર મા ઝવેરચંદ મેઘાણી એ ક્યા ઠાકોર ના પાળીયા ની વાતનો ઉલ્લેખ કર્યો છે? 

☑️ તલાજી ઠાકોર

➡️ગુજરાતી ભાષાનુ પથમ કવિ સમેલન કયા ભરાયુ હતુ?

☑️ ઈડર

➡️ ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે?

☑️17 ઓકટોબર

➡️પંચાયતો ને કયા વેરા સોંપવા તેનો નિણઁય કોણ કરે છે? 

☑️ વિધાનસભા 

➡️ચીનના રોકેટ મેન તરીકે કૉણ ઓળખાય છે?

☑️ વેઈ ફેગ

➡️ભારતમાં પવન ઊજા સંયંત્રો બનાવતી સૌથી મોટી કંપની કયી છે?

☑️ સુજલોન

➡️ ઋગવેદના - શ્લોક ને સામવેદમા સંગીતમય ગાઇ શકાય એ વિષેની રિત દર્શાવવામા આવી છે -- એ ગાનારને શુ કહેવામા આવતા ?

☑️સામગા

➡️RNA ના શોધક કોણ છે?

☑️વોટ્સન &આર્થર

➡️ ગાંધીજી દ્વારા ધોતી પહેરવાના શપથ ક્યાં વષૅ મા લેવામાં આવ્યા હતાં?

☑️૧૯૨૧

➡️ગુજરાતી ભાષાનુ પથમ કવિ સમેલન કયા ભરાયુ હતુ?

☑️ ઈડર

➡️ Dos માં ફાઇલનું નામ વધારેમાં વધારે કેટલા અક્ષરનું હોય છે?

☑️  8

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf