Skip to main content

Posts

Showing posts from October, 2021

જનરલ નોલેજ

 1.      ગોડલ ના સ્થાપક  કોણ હતા? ü  ભાકુભાજી જાડેજા 2.      દાડીયાત્રા સમયે ગાધીજી ની ઉમર કેટલી હતી ? ü  60 3.      બેક ઓફ બરોડા ની સ્થાપના ક્યારે થઈ હતી? ü  1908 4.      ગુરૂ ના ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે? ü  63 5.      ગુરૂ ઉપગ્રહ નો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ü  ગેનેમીક 6.      તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યા એ પેડ બેંક ખોલવામા આવી છે? ü  વડોદરા 7.      આંતરાસ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે ü  21 ફેબ્રુઆરી 8.      મંત્રી મંડળ રાષ્ટ્રપતિ ને સલાહ તથા મદદ કરશે  કયા અનુચ્છેદમાં છે? ü  74 9.      સૌપ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર કયા સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો? ü  હરિપ્રસાદ દેસાઈ 10.  વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે? ü  29 એપ્રિલ 11.  વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે? ü  23 એપ્રિલ 12.  સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની કેટલી પ્રજાતિઓ નોધાઈ છે? ü  15 લાખ 13.  જાહેર વહીવટ શબ્દમાં જાહેર શબ્દ કયી બાબતનો ઉલ્લેખ કરે છે? ·         દેશ, ü  રાજય ·         જિલ્લા ·         ગામ 14.  નીચેનામાંથી કઈ જોડણી સાચી ?                                       ü  પરિસ્થિતિ ·         પરીસ્થિતિ ·         પરી

PSI GK ON

 1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ? - સીદી 2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ? - ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત  3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ? - મારુ- ગુર્જર 4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ? - જયા 5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ? - રાણી સિપ્રીની મસ્જિદ 6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ? - અહમદશાહનો રોજો 7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ? - અમદાવાદ 8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ? - અજયપાળનો પાળિયો 9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?  - શૂરાપૂરા 10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ? - ઠેસ 11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ? - આટકોટ 12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે ? - સુરધન 13.વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ?  – ભારત 14.મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ?  – જામનગર 15.ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ? – બરડો 16.ધીરા

PSI GK

 1.કયું જોડકું ખોટું છે? (A) અલ્લાબેલી – ગુણવંત આચાર્ય (B) આભ રૂએ એની નવલખ ધારે – શિવકુમાર જોષી (C) વ્યાજનો વારસ – ચુનીલાલ મડિયા (D) સીધાં ચઢાણ – પન્નાલાલ પટેલ✔️ 2.'It is always possible' અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે? (A) શ્રી ખુશવંતસિંહ (B) શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી (C) શ્રી ચેતન ભગત (D) શ્રી કિરણ બેદી✔️ 3.ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કયારે કરી? (A) દીપાવલી-ઈ.સ.1701 (B) હોળી– ઈ.સ. 1702 (C) દશેરા-ઈ.સ.1700 (D) બૈશાખી-ઈ.સ.1699✔️ 4.અરવિંદ આશ્રમ પોંડિચેરીની સ્થાપના બાદ મહર્ષિ અરવિંદના ઉત્તરાધિકારી તરીકે માર્ગદર્શન કરનાર મહાન વિભૂતિને સાધકો કયા નામથી ઓળખે છે? (A) પૂ. મીરા આલ્ફાન્સો✔️ (B) પૂ. ભૈયાજીની (C) પૂ. અમ્માજી (D) પૂ. અન્નાજી 5.1975માં દેશભરમાં કટોકટી' ની ઘોષણા વિરૂદ્ધ ગુજરાતમાં થયેલી ભૂગર્ભ લોકચળવળ આધારિત પ્રકાશિત પુસ્તક 'સંઘર્ષ કાળમાં ગુજરાત'ના સંપાદકનું નામ આપો. (A) જ્યોર્જ ફર્નાન્ડીસ (B) નરેન્દ્રભાઈ મોદી✔️ (c)જયપ્રકાશ નારાયણજી (D) મધુ દંડવતે 6."પાંચજન્ય' નામનું પ્રકાશન કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? (A) હિન્દી✔️ (B) ઉર્દૂ (C) અંગ્રેજી (D) ગુજરા

PSI/ASI GK

 PSI/ASI GK - 2/5/2015 ની પરિક્ષા માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્ન 1.હેવી વોટરનું બીજું નામ શું છે ? A ) હેવીરેમ B ) સોનેરીયમ C ) ડયુટેરીયમ ✔️ D ) યુગોરીમ 2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? A ) પ્રકાશ તિવ્રતા B ) સમય C ) અંતર ✔️ D ) પ્રકાશની શક્તિ 3. એકસ - રેની શોધ કોણે કરી હતી ? A ) ઝેનર B ) મેડમ કયુરી C ) રોન્ટેઝન ✔️ D ) આર્કીમીડીઝ 4. સુકો બરફ કોને કહે છે ? - A ) આઈસોકસાઈડ B ) ડીસ્ટ્રીલ વોટર C ) સલ્ફર ડાયોકસાઈડ D ) ઘન કાર્બનડાયોકસાઈડ✔️ 5. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? A ) શુક ✔️ B ) ગુરૂ c ) બુધ D ) નેશ્મન 6. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ? A ) અણુ બોમ્બ B ) હાઈડ્રોજન બોમ્બ ✔️ C ) ન્યુટ્રોન બોમ્બ D ) ત્રણમાંથી કોઈ નહીં 7. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? ' A ) આરકીમીડીઝ ✔️ B ) યુકલીડ C ) એરીસ્ટોટલ D ) પ્લેટો 8. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? A ) સી.બી.ટી.એસ B ) એચ. આઈ. વી. C ) એલીસા ( Elisa ) - ✔️ D ) એસ. જી. પી. ટી. 9. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ? A ) ક્રીશ્ચન બર્નાડ ✔️ B ) માર્ટીન કલાઈવ C ) રોબર્ટ વેલનબર્ગ D ) એલેક્ઝાંડર ફ

શરીરના અવયવોનું વજન

 ▪વિવિધ ઝડપ▪ ➖➖➖➖➖➖➖➖➖➖ ▪પ્રકાશની ઝડપ ✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ) ▪હવામાં અવાજની ઝડપ (0℃)  ✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.) ▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ ✔1400 મી./સેકન્ડ ▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ  ✔1500 મી/સેકન્ડ ▪બરફમાં અવાજની ઝડપ ✔3200 મી./સેકન્ડ ▪લોખંડમાં અવાજની ઝડપ ✔5000 મી./સેકન્ડ ▪ચંદ્ર પર અવાજની ઝડપ ✔શૂન્ય ▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ ✔1260 મી./સેકન્ડ ▪તોફાનમાં અવાજની ઝડપ ✔100 માઈલ/કલાક ▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ ✔10 માઈલ/કલાક ▪પૃથ્વી પર પલાયન વેગ ✔11.2 કિમી./સેકન્ડ ▪પૃથ્વીની ભ્રમણ ગતિ  ✔1 લાખ કિમી./કલાક ▪સૂર્યની ઝડપ ✔250 કિમી./સેકન્ડ ▪સુપર સોનિકની ઝડપ  ✔2200 કિમી./કલાક ➖➖➖➖➖➖➖➖➖➖  ▪શરીરના અવયવોનું વજન▪ ➖➖➖➖➖➖➖➖➖➖ ▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ ▪બરોળ➖175 ગ્રામ ▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ ▪પુરુષનું હદય➖300 ગ્રામ ▪ડાબું ફેફસું➖400 ગ્રામ ▪જમણું ફેફસું➖460 ગ્રામ ▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ ▪પુરુષનું મગજ➖1400 ગ્રામ ▪યકૃત➖1650 ગ્રામ ➖➖➖➖➖➖➖➖➖➖ ▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪ ➖➖➖➖➖➖➖➖➖➖ ▪માથામાં ➖પિનિયલ ➖પીટ્યુટરી ▪ગળામાં ➖થાઈરોક્સિન ➖પેરાથાઇરોઇડ ➖થાયમસ ▪પેટમાં ➖એડ્રિનલ ➖પેન્ક્રીયાસ ➖લેંગર હેન્સ

તખલ્લુસ

 1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’ 2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’ 3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’ 4. લાભશંકર ઠાકર – ’લઘરો’ 5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’ 6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘ 7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘ 8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’ 9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘ 10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’ 11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘ 12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘ 13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’ 14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’ 15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘ 16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’ 17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘ 18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘ 19. અક્ષયદાસ સોની  –’અખો’ 20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’ 21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘ 22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’ 23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘ 24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’ 25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘ 26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘ 27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘ 28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’ 29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’ 30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘ 31. બાલાશંકર કં

કેન્દ્રશાસિત પ્રદેશો

 ❄️કેન્દ્રશાસિત પ્રદેશો❄️ 🌴 સુત્ર - ચલો દિલ દેદો આપ જાકે લદ્દાખ મેં 📌 ચલો- ચંદીગઢ, લક્ષદ્વિપ 📌 દિલ- દિલ્હી 📌દેદો- દાદરા નગર હવેલી, દીવ-દમણ 📌 આ- અંદમાન નિકોબાર 📌 પ- પુડ્ડુચેરી 📌 જાકે- જમ્મૂ-કાશ્મીર 📌 લદ્દાખ મેં- લદ્દાખ 🌴ગુજરાતના જિલ્લાઓના નામ જેના પરથી કર્કવૃત્ત પસાર થાય છે.🌴 👉સૂત્ર : પાસા કેમ અરવલ્લી ગયો 📌પા : પાટણ 📌સા : સાબર કાંઠા 📌કે: કચ્છ 📌મ: મેહસાણા 📌અરવલ્લી : અરવલ્લી 📌ગયો : ગાંધીનગર 🏛 દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર ♦️ શાહજંહા 🏛આગરાનો કિલ્લો બંધાવનાર ♦️અકબર 👁‍🗨 સોેથી વધુ વાવ ⚠️ જુનાગઢ 👁‍🗨સોેથી વધુ પાતાળ કુવા ⚠️ સરેન્દ્વનગર ♠️રણ મલેશ્ર્વર તળાવ ✅ ઇડર ♠️રણમલ તળાવ ✅ જામનર 🦆 પક્ષીઓ માટેના અભયારણ્ય 🦆 ◾થોળ પક્ષી અભયારણ્ય ➖ મહેસાણા  ◾ખીજડીયા પક્ષી અભયારણ્ય ➖ જામનગર  ◾પોરબંદર પક્ષી અભયારણ્ય  ◾સુરખાબ અભયારણ્ય ➖ કચ્છ (રાપર) ◾ઘોરાડ પક્ષી અભયારણ્ય ➖ કચ્છ ◾નળ સરોવરપક્ષી અભયારણ્ય ➖ અમદાવાદ અને સુરેન્દ્રનગર DownloadPdf

છંદ,સમાસ,તખલ્લુસ

 ❄️શબ્દસમૂહ માટે એક શબ્દ❄️ - આંખ આગળ ખડું થઇ જાય તેવું : તાદશ્ય - અવાજની સૃષ્ટિ : ધવન્યલોક -નવાઈ ઉપજે એવું - અજબ -કીર્તિની ગાથા - યશગાથા -દિશાઓરૂપી વસ્ત્રવાળું - દિગંબર -ખાધેલું મોમાં લાવી ફરીથી ચાવવું તે - વાગોળવું -ઘોડા ને બાંધવાની જગ્યા - ઘોડાર, તબેલો - એક ફળ જે લગ્નની વિધિ વખતે કાંડે બંધાય છે : મીંઢળ - આપબળથી આગળ વધનાર : આપકર્મી - અંગુઠા પાસેની આંગળી : તર્જની ❄️છંદ❄️ 📌 મંદાક્રાન્તા છંદ :-     અક્ષર :- ૧૭     ગણ :- મભનતતગાગા     યતિ :- ચોથા અને દશમા અક્ષર ધી મે ધી |મે શિ થિ |લ ક ર |ને ને ત્ર |ની પા સ | રાખી. - - - | - U U | U U U |- - U | - - U | - - 📌શિખરણી છંદ :-    અક્ષર :- ૧૭    ગણ :- યમનસભલગા    યતિ :- છઠ્ઠા અક્ષરે અ સ ત્યો|માં હે થી| પ્ર ભુ પ| ર મ સ| ત્યે તું લ| ઈ જા U - - | - - - | U U U | U U - | - - U | U - 📌 પૃથ્વી છંદ:-      અક્ષર :- ૧૭      ગણ :- જસજસયલગા     યતિ :- આઠમા અક્ષરે ધમાલ |ન કરો |જરાય |નહિ ને|ન ભીનાં| થશો! U - U | U U - | U - U | U U - | U - - | U - 📌હરિણી છંદ:-   અક્ષર :- ૧૭   ગણ :- નસમરસલગા   યતિ :- છઠ્ઠા અને દસમા અક્ષરે મુખ મ| રકતું| માનું જ|ના સ્વરે| ઘ

સરદાર વલ્લભભાઈ પટેલ

 જન્મ : 3 ઓક્ટોબર 1875 નડિયાદ પિતા: ઝવેરભાઈ પટેલ લંડન માં બેરિસ્ટર નું શિક્ષણ, અમદાવાદ માં વકીલાત મહાત્મા ગાંધી ના વિચારો થી પ્રેરાઈ સ્વતંત્રતા ના આંદોલન માં ભાગ 1918 માં ખેડા સત્યાગ્રહ માં મહત્વનું યોગદાન 1928 માં બારડોલી સત્યાગ્રહ નું નેતૃત્વ 'સરદાર' ની ઉપાધિ પ્રદાન ભારત ના એકીકરણ માટેના તેમના યોગદાન માટે તેમને ભારત ના 'લોખંડી પુરુષ' ના રૂપ માં ઓળખ આઝાદી બાદ ઉપપ્રધાન મંત્રી અને ગૃહ મંત્રી નો કાર્યભાર ગૃહ મંત્રી ના રુપ માં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ભારતીય નાગરિક સેવા ઓ (ICS) નું ભારતીય કરણ કરી ને તેને ભારતીય પ્રશાસનીક સેવા ઓ (IAS) બનાવ્યું તેમને ભારત માં મળેલા સન્માનો અમદાવાદ એરપોર્ટ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવ્યું ગુજરાત માં વલ્લભવિદ્યાનગર "સરદાર પટેલ વિદ્યા નગર" મરણોપ્રાંત ભારતરત્ન કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ની સ્થાપના લેખન અને પુસ્તકો સરદાર પટેલ ના પાસદગી પામેલા પત્રો નો સંગ્રહ બે ખંડ માં સંપાદિત છે વી.શકર દ્વારા તેનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું હતું ભારત વિભાજન ગાંધી,નહેરુ,સુભાષ આર્થિક અને વિદેશ નીતિ મુસલમાન અને શરણાર્થી કશ્મીર

રૂઢિપ્રયોગ અને તેના અર્થ

 📌સરપાવ આપવો : ઇનામ આપવું 📌સીસમાં ઉતારવું : ભોળવીને ફસાવું 📌સ્વર્ગવાસ થવો : મરણ પામવું 📌સંઘરી રાખવું : એકઠું કરી રાખવું 📌શરમ ભરવી : માન રાખવું 📌દાઢીમાં હાથ ઘાલવો :- ગરજ પૂર્વક મદદ માગવી 📌દિલ દઈને :- ખુબ ઉત્સાહ અને ધગશથી 📌દિલ દ્રવી ઉઠવું :- ખુબ દુઃખ થવું 📌દાંત ખાટા કરવા :- ત્રાસી જાય એટલે સુધી થકવીને ના ફાવવા દેવું 📌દહાડો બગાડવો :- ન ધાર્યું  તેવું થવુંદાઢીમાં હાથ ઘાલવો :- ગરજ પૂર્વક મદદ માગવી 📌દિલ દઈને :- ખુબ ઉત્સાહ અને ધગશથી 📌દિલ દ્રવી ઉઠવું :- ખુબ દુઃખ થવું 📌દાંત ખાટા કરવા :- ત્રાસી જાય એટલે સુધી થકવીને ના ફાવવા દેવું 📌દહાડો બગાડવો :- ન ધાર્યું  તેવું થવું 📌ચાર દિવસની ચાંદની : થોડા સમયનું સુખ 📌ચીનનો શાહુકાર : પાકો ગઠિયો 📌ચશમપોશી કરવી : દીઠું અદીઠું કરવું 📌ચાલતી ગાડીયે ચડી જવું : વધુ મતમાં જોડાઈ જવું 📌ચોટલી હાથમાં આવવી :  આવવું 📌કાળાપાણીએ કાઢવું - દેશનિકાલ  કરવું 📌ગળામાં ટાંટીયા નાંખવા - અવળું ચોટવું 📌ઘર ઊજળું થવું  - ઘરની આબરુ વધવી 📌ઘર પૂછતા આવવું - મદદ ખોળતા આવવું 📌 ઘર ભાંગવું - પિત કે પનીનું મરી જવું 📌જળ મૂકવું : પ્રતિજ્ઞા લેવી 📌જીવ ઊંચો થવો : ચિંતા થવી 📌

ગુજરાતના ધાર્મિક સ્થળો

 🔔અંબાજી🔔 બનાસકાંઠા  શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક 🔔ઊંઝા🔔 મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર 🔔કામરેજ🔔 સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા 🔔કાયાવરોહણ🔔 વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ 🔔કોટેશ્વર🔔 કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય 🔔ગલતેશ્વર🔔  ખેડા સોલંકી યુગનું શિવાલય 🔔ગીરનાર🔔 જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર 🔔ગુપ્ત પ્રયાગ 🔔 ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર 🔔ગોપનાથ 🔔 ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર 🔔ચાંદોદ🔔 વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ 🔔ડાકોર 🔔 ખેડા રણછોડરાયજી નું મંદિર 🔔દ્વારકા 🔔  દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર 🔔નારાયણ સરોવર🔔  કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક 🔔નારેશ્વર🔔  વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ 🔔પાવાગઢ 🔔 પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ 🔔બહુચરાજી 🔔  મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર 🔔બાલારામ🔔 બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર 🔔બિંદુ સરોવર

કહેવતો અને તેના અર્થ

 📌ગાય દોહી કૂતરાને પાવું 👉 મહેનત થી મેળવેલું વેડફી નાખવું 📌ગાય પાછળ વાછરડું  👉ગાય હોય ત્યાં વાછરડું આવે 📌 ગાયને સુખ તો ગર્ભને સુખ 👉ગાય ખાય તો તેના પેટ માં ના બચ્ચા ને પણ પોષણ મળે 📌ધર્મ ની ગાય ના દાંત ના જોવાય  👉મફત માં મળેલી વસ્તુ માં દોષ ના કઢાય 📌હાથી જીવે ત્યારે લાખનો ,મર્યે સવા લાખનો 👉જેમ સમય જાય તેમ વધુ મુલ્યવાન બનવું. 📌અતિ લોભ તે પાપનું મૂળ - 👉વધુ પડતું લોભ પાપ ને આમંત્રણ આપે છે 📌 લોભને થોભ ન હોય - 👉લોભ કરનાર વ્યક્તિ અટકતો નથી 📌 લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે - 👉વધુ પડતો લોભ કરનાર વ્યક્તિ ને છેતરનારા મળી જ રહે છે 📌લોભે લક્ષણ જાય - 👉વધુ પડતો લોભ કરવા થી નુકસાન થાય છે 📌લાલો લાભ વિના ન લૂટે - 👉મદદ ની પાછળ પોતાનો લાભ છુપાયેલો હોય 📌પહેલું સુખ તે જાતે નર્યા : તંદુરસ્તી એ પ્રથમ સુખ છે 📌પાડાના વાંકે પખાલીને ડામ : એકને વાંકે બીજાને સજા 📌પાણી વલોવ્યે માખણ ન નીકળે : વ્યર્થ મહેનત કરવી 📌પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય : સ્વભાવ બદલવો મુશ્કેલ 📌 પગ જોઈને પછેડી તણાય : આવક મુજબ ખર્ચ કરવા 📌ઘેર ઘેર માટીનાં ચૂલા 👉બધે એક સરખી પરિસ્થિતી હોવી . 📌ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી.,

અંલકાર

📌 રૂપક અંલકાર      તન ઘોડો મન અસવાર 📌 ઉત્પ્રેક્ષા અંલકાર      હૈયું જાણે હિમાલય 📌 વ્યતિરેક અંલકાર     તલવારથી તેજ તારી આંખડીની ધાર છે 📌વ્યાજસ્તુતિ અંલકાર      ગાંધી હિસા અને અસત્યના કટ્ટા વેરી હતા. 📌 શ્લેષ અલંકાર      રવિ નિજ કર હાથ પર ફેરવે છે. 📌વર્ણાનુપ્રાસ અંલકાર     મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ 📌 શબ્દાનુપ્રાસ અથવા યમક અંલકાર     ગાયક ન લાયક તું ફોગટ ફુલાવે છે 📌 અંત્યાનુપ્રાસ અંલકાર     પલકે પલકે પલટે ઢંગ,     એ તો આખા માયાના રંગ. 📌 આંતરપ્રાસ/પ્રાસસાંકળી અંલકાર      વિદ્યા ભણિયો જેહ, નેહ ઘેર વૈભવ રૂડો. 📌 ઉપમા અંલકાર      અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા  📌ચોપાઈ      માત્રા :- ૧૫ ચાર ચરણ, દરેક ચરણમાં                 ૧૫ માત્રા, છેલ્લા બે અક્ષરો                 ગુરૂ-લઘુ     ભયને | માથે | મૂકે | પાયો     1 2 2| 2 2 | 2 2| 2 1  📌હરિગીત :-      માત્રા :- ૨૮      યતિ :- ૧૬ મી માત્રા ઓછી      જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી       2 2 1 1 1 2 2 12 2 2 1 2      ત્યાં આપની      2 2 1 2 📌 સવૈયા છંદ       માત્રા :- ૩૧ કે ૩૨       યતિ :- ૧૬ મી માત્રાએ       ચરણ :- ચાર  અંતરની એરણ

કાનૂની દિવસ, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર

❄️અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર❄️ 👉જન્મ 29/12/1869 ભાવનગર 👉મુત્યુ20/11/1951 👉સમાજ સેવક 👉ગુજરાત ના આદિવાસી લોકો ના ઉત્થાન માટે કાર્ય 👉1914 માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વસ ઓફ ઇન્ડિયા સોસાયટી ના સભ્ય 👉1922 માં ભીલ સેવા મંડળ ની સ્થાપના 👉1932 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત 👉હરિજન સેવક સંઘ ના મહામંત્રી 1948 માં આદિમજાતી સેવક સંઘ ની સ્થાપના 👉35 વર્ષ આદિ જાતી અને હરિજનો ની સેવા માં 👉ભારત સરકારે 1969 માં તેમના સન્માન માં એક ટિકિટ 👉મુંબઇ ની એક જાણીતી વસ્તી બાપ્પા કોલોની ના નામે 👉તમિલનાડુ માં ઠક્કર ને"અપ્પા ઠકકર" તરીકે ઓળખાવ્યા ❄️26 નવેમ્બર કાનૂની દિવસ❄️ 👉વિશ્વ નું એક માત્ર હસ્ત લેખિત બંધારણ 👉ભારત નું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્રારા તૈયાર થયું નથી 👉બંધારણ મુસદ્દો તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ 👉26 જાન્યુઆરી 1950 માં દેશ માં લાગુ 👉ભારત માં બંધારણ દિવસ ઉજવવા ની શરૂવાત 2015 થી 👉બંધારણ ની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ સંસદ ભવન ના સેન્ટ્રલ હોલ માં 👉કુલ 389 સભ્યો 👉29 ઓગષ્ટ 1947 ના રોજ બંધારણ મુસદ્દો તૈયાર કરવા ડો ભીમરાવ આંબેડકર ના નેતૃત્વમાં ડ્રાંફટીગ

તળપદા શબ્દો

 ♒ તળપદા શબ્દો ♒ ✍️ કને        : પાસે ✍️ નવાણું   : જળાશય ✍️ હડફ      : એકાએક ✍️ ઓલીપા : પેલી બાજુ ✍️ આણીપા: આ બાજુ ✍️ ભળકડે  : સવારે ✍️ ગવન     : સાલ્લો ✍️ જગન    : યજ્ઞ ✍️ ફોડ        : સ્પષ્ટતા ✍️ મગતરું   : મચ્છર ✍️ પડતપે    : તડકામાં ✍️ પ્રથમી     : પૃથ્વી ✍️ ગરવાઈ   : ગૌરવ ✍️ છાક        : નશો ✍️ સેજયા    : પથારી ✍️ અડાળી   : રકાબી ✍️ ઝાંઝરિયા: આભૂષણ ✍️ લાંક        : મરોડ ✍️ કરડાકી    : કટાક્ષ ✍️ સાખ       : સાક્ષી ✍️ ગોજ       : પાપ ✍️ હરવર      : સ્મરણ ✍️ હાપ         : સાપ ✍️ કડછો       : ચમચો ✍️ ઢબૂરવું      : ઓઢાડવું ✍️ ઢોબલું       : વાસણ ✍️ પંડે            : જાતે ✍️ દોઢિયું       : પૈસો ✍️ ફાચર        : વિઘ્ન ✍️ અનભે       : નિર્ભય ✍️ હિમારી      : તમારી ✍️ બુન           : બહેન ✍️ ગલફોરું     : ગલોફું ✍️ ચેટલાં        : કેટલાં ✍️ ભળભાંખડું : મળસ્કું ✍️ આળી        : નરમ ✍️ હોગલી       : પૂળાની ગંજી ✍️ છપનો         : સંવત ૧૯૫૬ ✍️ કોશીર         : કરકસર ✍️ ફડચ           : ટુકડો ✍️ ઓઠું           : પડદો ✍️ પોશ            : ખોબો ✍️ કાંધ             : ખભો ✍️ ટીપણું          : પંચાંગ

થોડું જાણીએ

 📌ચન્દ્રવરનું યુદ્ધ ક્યારે થયું ? (A) ૧૧૯૧ ઈ (B) ૧૧૯૨ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ 📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ? (A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ✔️ (C) ૧૧૯૪ ઈ (D) ૧૨૦૬ ઈ 📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ? (A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ 📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ? (A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️ 📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? (A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ 📌કયા વંશને મમુલક વંશ તરીકે ઓળખવામાં આવે છે ? (A) ગુલામ વંશ✔️ (B) તુઘલખ વંશ (C) લોદી વંશ (D) ખીલજી વંશ 📌દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ ? (A) ખીલજી વંશ (B) સૈયદ વંશ (C) લોદી વંશ (D) ગુલામ વંશ✔️ 📌મહમદ ગઝનવી સાથે કયો વિદ્વાન આવેલ હતો ? (A) અલબરેની✔️ (B) કૃરિતા (C) ફીરદૌસી (D) સુલેમાન 📌ચન્દ્રાવરનું મેદાન હાલ ક્યાં છે ? (A) ઉત્તરપ્રદેશ✔️ (B) રાજસ્થાન (C) અજમેર (D) ત્રિપુરી 📌કનોજના કયા શાસકે આરબને હરાવ્યા ? (A) હર્ષવર્ધન (B) વત્સરાજ (C) યશોવમાં✔️ (D) આમાનું કોઈ નહીં 📌ટ્રિપલ તલાક, મુસ્લિમ મહીલા વિવાહ અધિકાર વિધેયક મુજબ તલકના 3 પ્રકારો

ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ

❄️ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ❄️ 👉નામ રાજ્ય વર્ષ 👉નંદાદેવી નેશનલ પાર્ક ઉત્તરાખંડ 1982 👉સુંદર વન નેશનલ પાર્ક પ.બંગાળ 1984 👉કંઝીરંગા નેશનલ પાર્ક આસામ 1985 👉કોલેડી ઓ ઘા ના નેશનલ પાર્ક રાજસ્થાન 1985 👉માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી. આસામ 1985 👉વેલી ઓફ ફલાવર્સ ઉત્તરાખંડ 2005 👉પશ્ચિમ ઘાટ ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ,મહારાષ્ટ્ર. 2012 👉ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. હિમાચલ પ્રદેશ 2014 ❄️ભારતની હેરિટેજ સાઇટ્સ❄️ 👉આગ્રા નો કિલ્લો -યુ. પી - ૧૯૮૩ 👉અજન્તા ની ગુફા- મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉સાચી ના બૌદ્ધ સ્થાપત્યો- એમ પી- ૧૯૮૮ 👉ચાંપાનેર -પાવાગઢ આર્કીયોલોજી કલ પાર્ક - ગુજરાત -૨૦૦૪ 👉ગોવા ના ચર્ચ અને કોન્વેન્ટસ્ -ગોવા -૧૯૮૬ 👉એલીફન્ટા ની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૭ 👉 ઇલોરાની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉ફતેહપુર સિક્રીરી -યુ પી- ૧૯૮૬. ❄️ભારત માં રહેલી હેરિટેજ સાઇટર્સ❄️ 👉ગ્રેટ લીવીંગ ચોલા ના મંદીરો 👉 બૃહદેશ્વેર મંદિર - (ગંગાઇકોડા ચોલા પુરમ) 👉એરાવતેશ્વેર મંદિર( દરસુરમ) 👉બૃહદેશ્વેર મંદિર ( તંજાવુર) 👉તામિલનાડુ-૧૯૮૭ 👉હમ્પી ના સ્થાપત્યો -કર્ણાટક-૧૯૮૪ 👉મહાબલીપુરમ ના સ્થાપત્યો- તામિલનાડુ-૧૯૮૪ 👉પત્તડ કાલ ના સ્થાપ

રાજેન્દ્ર પ્રસાદ,ડૉ બાબા સાહેબ આંબેડકર

 ❄️ડૉ બાબા સાહેબ આંબેડકર મહા પરીનિર્વાણ દિન ❄️ સમાજ સુધારક, ન્યાયવિદ,અર્થશાસ્ત્રી ,લેખક ને વિદ્વાન જન્મ: 14 એપ્રિલ1891( મહુ,મધ્યપ્રદેશ ) મુત્યુ : 6 ડિસેમ્બર ,1956 (દિલ્હી ) પિતા: રામજી મલોજી સકપાલ માતા: ભીમાબાઈ તેમના પુસ્તક "ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી-ઇટ્સ ઓરીજનલ એન્ડ ઇટ્સ સોલ્યુશન" માં આંબેડકર દ્વારા રજૂ કરેલા વિચારો થી હિલ્ટનયંગ કમિશને રિઝર્વ બેન્ક ની સ્થાપના તેમના દ્વારા પ્રસિદ્ધિ પત્રિકા ઓ: મુક નાયક બહિષ્કૃત ભારત જનતા સમતા પ્રબુદ્ધ ભારત સંગઠન બહિષ્કૃત હિતકારીણી સભા સ્વતંત્ર લેબર પાર્ટી અનુસૂચિત જાતી ફેડરેશન ભારત સરકાર દ્વારા ડૉ આબેડકર ના જીવન ની મહત્વ ની ઘટના ના આધારે પંચ તીર્થ ની સ્થાપના  મહુ- જન્મ સ્થળ  લંડન તેઓ જે સ્થળ પર અભ્યાસ કરતા  નાગપુર - દિક્ષાભુમી  દિલ્હી - મહા પરીનિર્વાણ મુંબઇ - ચેત્ય ભૂમિ પુસ્તકો બુદ્ધ અને તેમનો ઘર્મ હિન્દુ મહિલાઓ નો ઉદય અને પતન શુદ્રો કોણ હતા? પાકિસ્તાન પર વિચારો 1945 માં" પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના અખિલ હિન્દ દલિત સંઘ ની સ્થાપના 1990 માં મરણોપ્રાંત ભારતરત્ન બંધારણ બનાવવા પારૂપ સમિતિ ના અધ્યક્ષ ❄️રાજેન્દ્ર પ્રસાદ❄️ જન્મ 03/12/1984 બિ

સીમા સુરક્ષા દળ (BSF)

દિલ્હી સલ્તનતનું રાજ્યતંત્ર પ્રથમ સુલતાન:- કુતુબુદ્દીન ઐબક અંતિમ સુલતાન:-ઇબ્રાહિમ લોદી સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશોના શાસનમાં વહેંચાયેલ છે. 📌બીજો રાજવંશ અને સંસ્થાપક📌 👉2.1290=1320 👉ખલજી વંશ 👉જલાલુદ્દીન ખલજી 👉અલાઉદ્દીન ખલજી 👉શહાબુદ્દીન ઉમર 👉કુતુબુદ્દીન મુબારકશાહ 👉નાસીરુદ્દીન ખુશરોશાહ 🏤 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો 🏤 🔖 વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના ➖ ધર્મપાલ (પાલ વંશ) 🔖 નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ➖ કુમાર ગુપ્ત (ગુપ્ત વંશ) 🔖 નાલંદા તથા વિક્રમશીલા વિદ્યાપીઠનો નાશ કરનાર  ➖ બખ્તિયાર ખલજી   (મહમદ ઘોરીનો સેનાપતિ) 🔖 વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ➖ ધરસેન પહેલો 🔖 વલ્લભી વિધાપીઠનો નાશ કરનાર ➖ સિંઘ પ્રાંતનો હાશિમ બિન ઉનાર તગલબી ❄️સજીવ અને તેના વૈજ્ઞાનીક નામ❄️ 👉સિંહ પેન્થેરા લીયો 👉ગાય બોસ ઇન્ડિક્સ 👉ભેંસ બુબેલસ બુબેલીસ 👉બિલાડી ફેલિસ ડોમેસ્ટીકા 👉કૂતરો કેનિસ ફેમિલીયર્સ 👉ગધેડું ઈકવિસ એસીનસ 👉વટાણા પાયરસ સટાઈવમ 👉ચોખા ઓરિઝા સટાઈવા 👉ઘઉં ટ્રીટીકમ એસ્ટીવમ 👉આમળા ફિલાન્ટ્સ એમ્બલીકા 👉વાંસ બામ્બુસોઇડેઇ 🇮🇳સીમા સુરક્ષા દળ (BSF) 🇮🇳 👉સ્થાપના 1 ડિસેમ્બર 1965 👉વિશ્વ નું સૌથી મોટું અર્ધ સેનિ

૨૦ મહત્વના પ્રશ્નો

 📌અણહિલવાડપાટણ ના સ્થાન પર પહેલા ક્યુ પ્રાચીન સ્થળ હતું? A. આનર્ત B. લખારામના✔️ 📌મીઠા માટે નો સત્યાગ્રહ પહેલા ખેડા ના ક્યાં ગામ માં કરવાનો હતો? A. બાદલપુર ✔️ B. પીજ C. નૌનપુરા 📌રાગીણી ક્યાં રાજ્ય ની લોકપ્રિય ગીત શૈલી છે? A. કાશ્મીર B. કેરાલા C. હરિયાણા✔️ D. મણિપુર 📌 સોના કે રૂપાના તારણો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને ક્યાં નામે ઓળખાય છે? A. તારુતા✔️ B. પુખ્યાગર C. રત્નકુંબલ D. લોબડી 📌 ભારત માં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે? A. બેંગાળી✔️ B. તેલગુ C. મરાઠી D. તામિલ 📌નીચેના પૈકી કોને "હૈનંદવે ધર્મોદ્રારક" ની ઉપાધિ મેળમવી હતી? A. શિવજી✔️ B. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય C. રાજા હર્ષવર્ધન D. ઉપર પૈકી એકપણ નહિ 📌"લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે. A. ઉત્તરપ્રદેશ B. મધ્યપ્રદેશ C. મહારાષ્ટ્ર D. બિહાર✔️  📌સ્તૂપ ની ચારેય બાજુ એ ઉંચા રચેલા ગોળાકાર રસ્તા ને શુ કહે છે? A. મેધી✔️ B. હર્મિક 📌કરગમ ક્યાંનું લોક નૃત્ય છે? A. તામિલનાડુ✔️ B. કેરળ 📌જૈન ધર્મનું સમેત શિખર ક્યાં રાજ્ય માં આવેલું છે. A. શ્રવન-બેલગોળા B. ઝારખન્ડ✔️ 📌ભારતીય સંસ્કૃત

ગુજરાત ટચુકડી

1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા? ✔️રવીન્દ્રનાથ ટાગોર 2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે? ✔️ફટાણા 3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ✔️બનાસ નદી 4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે? ✔️ પાંચ 5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ? ✔️લૂણેજ 6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? ✔️કચ્છ 7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? ✔️સુરત 8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ? ✔️અમદાવાદ 9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ✔️નવમો 10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ? ✔️દક્ષિણ સૌરાષ્ટ્ર 11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? ✔️3 (આહવા,સુબીર,અને વઘઈ) 12) અટિરા શાના માટે જાણીતું છે ? ✔️કાપડ સંશોધન 13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ? ✔️સિપ્રી અને બાલારામ 14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ? ✔️અમરેલી 15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ? ✔️ગોઢા 16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ? ✔️કાનમપ્રદેશ 17) ગુજરાતમા

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત

૧૯૫૭ની મહત્વની જાણકારી

 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનીખરી શરૂઆત 10 મે, 1857ના રોજ એટલે કે આજના દિવસે થઈ હતી 1857નો સંગ્રામ રાજકીય, વહીવટી, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક, લશ્કરી તથા અન્ય તાત્કાલીક કારણોના કારણે થયો હતો. કારણ કે બ્રિટિશ નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ હતો. આ સંગ્રામનું તાત્કાલીક કારણ સૈન્યમાં એનલ્ડિ રાઈફલની રજૂઆત હતી, જેના કારતુસ કથિત રીતે માસ અને ડુક્કરની ચરબીથી બનેલા હતા અને કારતુસ ચલાવવા માટે તેને મો થી ખોલવું પડતું હતું આનાથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાય હતી. આથી બ્રિટિશ શાસન સામે બળવો કરવાની ફરજ પડી. આ સંગ્રામ માટે 31 મે ની તારીખ નક્કી થઈ હતી પરંતુ તેની શરૂઆત 10 મે થી જ થઈ હતી. 1857ના સંગ્રામનું પ્રતિક રોટી અને કમળ હતું તથા આ સંગ્રામને સેનિકોના બળવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે હતા. સંસદનું પ્રથમ સત્ર 13 મે ભારતીય સંસદના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. કારણકે સંસદનું પ્રથમ સત્ર 13 મે,1952ના રોજ બોલાવવામાં આવ્યું હતું. 3 એપ્રિલ,1952ના રોજ રાજ્યસભાની રચના કરવામાં આવી હતી અને તેનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું હતું