Skip to main content

Posts

Showing posts from September, 2021

ગુજરાત ના પ્રાચીન કુંડો

 - રામકુંડ - મોઢેરા - ઝીલાનંદ કુંડ - ઝીંઝુવાડા - શક્તિકુંડ - આખજ - કુંડવાવ - કપડવંજ - બ્રહ્મકુંડ - શિહોર - ગંગવો કુંડ - દેદાદરા - ગૌતમ કુંડ - શિહોર - પાપનાશનકુંડ - થાન - કેદારકુંડ - ભામોદ્રા - લોટેશ્વરનો કુંડ - મુંજપુર - બગડાલવકુંડ - બગદાણા - રામકુંડ - ભૂજ  - અજ્યપાલનો કુંડ - વડનગર - મૃગીંકુંડ - જુનાગઢ - માલનાથ કુંડ - ભંડારિયા - વટેશ્વર કુંટ - સિદ્ધપુર - ભીમકુંડ - જુનાગઢ - શિવકુંડ - કપડવંજ - સૂરજકુંડ - જુનાગઢ - ભૃગુકુંડ - અરવલ્લી - દામોદર કુંડ - જુનાગઢ  - નળદમયંતીકુંડ - ઝીંઝુવાડા - ગંગાજમુનાનાં કુંડ - ગીરસોમનાથ - કમંડલ કુંડ - જુનાગઢ - કદમ્બ કુંડ - માધવપુર - રેવતી કુંડ - જુનાગઢ - ગૌરીકુંડ - પ્રભાસ પાટણ - વિષ્ણુગયાકુંડ - ધામળેજ - અંજનકુંડ - ડાંગ - ત્રિદેવ કુંડ - સુરેન્દ્રનગર DownloadPdf

ટચુકડી

 1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ? ✔️ સીદી 2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ? ✔️ ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત  3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ? ✔️ મારુ- ગુર્જર 4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ? ✔️ જયા 5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ? ✔️ રાણી સિપ્રીની મસ્જિદ 6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ? ✔️ અહમદશાહનો રોજો 7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ? ✔️ અમદાવાદ 8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ? ✔️ અજયપાળનો પાળિયો 9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ? ✔️ શૂરાપૂરા 10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ? ✔️ ઠેસ 11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ? ✔️ આટકોટ 12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે  ? ✔️સુરધન 13.ઇકત એટલે શું ? ✔️વણાટ 14.અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ? ✔️ નંદીકેશ્વર 15.માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ? ✔️ કુંભાર નો ચાકડો 16.નાટ્યકલાનો પ્રાણ શું છે ? ✔️અભિનય 1

વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ ,International Museum Day

*વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ* સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ “ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને “વિશ્વ ઈન્ફોર્મેશન સોસાયટી દિવસ” અથવા “વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન સોસાયટી દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણી સૌપ્રથમ વર્ષ 1969માં કરવામાં આવી હતી આ ઉપરાંત તુકીમાં ઓયોજીત પૂર્ણાધિકારી પરિષદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 'વર્લ્ડ ટેલિકોમ', માહિતી અને સોસાયટી દિવસ ત્રણેયને સાથે રાખીને ઉજવવો જોઈએ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઈન્ટરનેટ અને નવી તકનીકીઓ દ્વારા લાવવમાં આવેલા સામાજિક પરિવર્તનની વૈવિશ્ક જાગૃતિ લાવવાનો છે. *International Museum Day* સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય સંગ્રહાલય અથવા તો મ્યુઝીયમના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1983માં 18 મે ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day ) ઉજવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આની પેલા International Council of Museum (IcOM) દ્વારા 1977 થી જ આ દિવસની

વિટામિન અને તેના રાસાયણિક નામ

1. વિટામિન A રાસાયણિક નામ - રેટીનોલ રોગ - રતાંધણું 2. વિટામિન B1 રાસાયણિક નામ - થાયમિન રોગ - બેરીબેરી 3. વિટામિન B2 રાસાયણિક નામ - રાઇબોફ્લૅબિન રોગ - ત્વચાનું ફાટવું, આંખના રોગ 4. વિટામિન B3 રાસાયણિક નામ - પેન્ટોથેનિક અમ્લ રોગ - પગમાં બળતરા, વાળ સફેદ થવા 5. વિટામિન B5 રાસાયણિક નામ - નિયાસીન(નિકોટેનેમાઇડ) રોગ - પેલેગ્રા 6. વિટામિન B6 રાસાયણિક નામ - પાઈરિડૉકસીન રોગ - એનિમિયા, ત્વચાના રોગ 7. વિટામિન B7 રાસાયણિક નામ - બાયોટિન રોગ - ચામડી સંબંધી રોગો 8. વિટામિન B12 રાસાયણિક નામ - સાયનોકોબાલમીન રોગ - પાંડુરોગ, વાળ ખારવા 9. વિટામિન C રાસાયણિક નામ - એસ્કોર્બીક એસિડ રોગ - સ્કરવી, પેઠા ફુલવા 10. વિટામિન D રાસાયણિક નામ - કેલ્સિફેરોલ રોગ - રિકેટસ (હાડકાં નબળાં પડાવા) 11. વિટામિન K રાસાયણિક નામ - ફિલોકવીનોન રોગ - લોહી ન જામે 12. વિટામિન E રાસાયણિક નામ - ટેકોફેરોલ DownloadPdf

દેવભૂમિ દ્વારકા, ખેતી અને પશુપાલન

 ❄️દેવભૂમિ દ્વારકા❄️ 📌 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય છે? 👉 એસ. આર. રાવ 📌 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?   👉 જગત મંદિર 📌 દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો ? 👉 સુદામા સેતુ 📌 શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? 👉દ્વારકા 📌 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક? 👉 ખંભાળિયા 🍁વિભિન્ન પ્રકારના ખેતીના નામ🍁 🌴એગ્રી કલ્ચરખેતી - કૃષિ 🌴એપી કલ્ચરમધમાખી ઉછેર 🌴હોટિ કલ્ચર બાગાયતી,ખેતી - દવા - ઔષધ 🌴ફ્લોરિ કલ્ચર ફુલોની ખેતી 🌴વિટી કલ્ચર  દ્રાક્ષની ખેતી 🌴ઓલેરિ કલ્ચર શાકભાજી ખેતી 🦭સેરિ કલ્ચર રેશમ ઉધ્યોગ 🪱વર્મીક કલ્ચર અળસિયાની મદદથી ખેતી 🌊એકવા કલ્ચર સમુદ્રમાંથી વનસ્પતિ અને પ્રાણીજન્ય આહારનું ઉત્પાદન 🥛ઓપરેશન ફલડ દૂધ ઉત્પાદન 🍁ગુજરાતની પશુસંપતિ 🍁 🐄ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે 🐂ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે 🎋ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે 🐄 સોથી વધુ ગાય :- રાજકોટ જિલ્લો 🐃 સૌથી વધુ ભેંસ :- મહેસાણા જિલ્લો 🐑 સૌથી વધુ ઘેટા :- કચ્છ જિલ્લો

ઈતિહાસ

1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ? ✔️રોજડી 2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?* ✔️ભીમદેવ બીજાએ 3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ? ✔️ વકીલમંડળના વડાને 5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ? ✔️બહાદુર શાહ 6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ? ✔️30 જાન્યુઆરી 1948 7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ? ✔️દેલવાડા 8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ? ✔️વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા 9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ? ✔️કર્ણદેવ વાઘેલા 10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ? ✔️મુલ્કગીરી 11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન

ગુજરાતની થોડી માહિતી

 📌અર્જુન બારી દરવાજો ક્યાં આવેલ છે? 👉A. વિસનગર B. વિરમગામ c. વડનગર✔️D. વિસાવદર 📌વડનગર માં આવેલ શામળશા ની ચોરી તરીકે ઓળખાતા કેટલાં તોરણો આવેલ છે?????? 👉A.૧ B.૨✔️ C.૩ D.૪ 📌ગુજરાત ના ક્યાં સોલંકી રાજા અે તારંગા માં ચૈત્ય બનાવ્યું હતું? 👉A.સિદ્ધરાજ જયસિંહ B.કુમાર પાળ✔️ C.મુળ દેવ સોલંકી D.ભીમદેવ પ્રથમ 📌તારંગા માં આવેલ જોગીડા ની ગુફા માં બોધિ વૃક્ષ નીચે કેટલી બુદ્ધ મૂર્તિઓ કંડારેલી છે? 👉A ૨  B ૩ C ૪✔️ D ૫ 📌મોઢેરા નું સૂર્યમંદિર કેટલાં અંગો ધરાવે છે? 👉A૨ B૩✔️ C૪ D૫ 📌ગુજરાત માં કેટલી શક્તિ પીઠ આવેલી છે? 👉A૨ B૩✔️ C૪ Dખબર નહિ 📌મોઢેરા નાં સૂર્ય મંદિર માં સૂર્ય ની પ્રતિમા છે કે નહિ તે કહો.... 👉A હા B ના✔️ C a bબન્ને D ખબર નહીં 📌બહુચરાજી માતાજી ના મંદિર ની બરોબર સામે શું આવેલ છે? 👉Aકુંડ Bતળાવ Cહવન કુંડ✔️ Dવલ્લભ મેવાડા નું ઘર 📌પાટણ કય નદી કિનારે વસેલું છે? 👉Aસરસ્વતી✔️ Bહાથમતી Cપુષ્પાવતી Dરંગમતી 📌પાટણ માં હરિહરેશ્ચર મંદિર ની નજીક brhmkumd આવેલો છે તેની પાસે કોણે સમાધિ લીધી હતી? 👉Aજસમા ઓડણ Bઉદયમતી Cપ્રાણ કુંવરબાઇ✔️ Dનાયિકા દેવી 📌સિદ્ધહેમ શબદાનુશાશન નાં કેટલાં માં પ્રકરણ માં ગુજરાત

કેટલાક માપનનાં સાધન

 1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન 2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન 3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન 4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન 5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન 6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન 7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન 8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન 9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન 10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન 11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર 12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન 13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન 14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના 15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન 16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન 17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન 18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી 19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન 20.કેસ્કોગ્રાફ : વનસ

અક્ષરમેળ છંદ, ગુજરાતી વ્યાકરણ

શિખરીણી છંદ અક્ષર: 17 બંધારણ: ય મ ન સ ભ લ ગા યતિ: 6 અને 12 માં અક્ષરે લઘુ + ગુરુ: 9 + 8 મંદાક્રાતા છંદ અક્ષર: - 17 બંધારણ: મ ભ ન ત ત ગા ગા યતિ: 4 અને 10 અક્ષરે લઘુ + ગુરુ: 7 +10 પૃથ્વી છંદ અક્ષર: 17 બંધારણ: જ સ જ સ ય લ ગા યતિ: 8 અને 9 અક્ષરે લઘુ + ગુરુ: 10 +7 હરિણી છંદ અક્ષર: 18 બંધારણ: ન સ મ ર સ લ ગા યતિ: 6 અને 10 અક્ષરે લઘુ + ગુરુ: 9 + 8 વસંતતિલકા અક્ષર: 14 બંધારણ: ત ભ જ જ ગા ગા યતિ: 8 અક્ષરે લઘુ + ગુરુ: 7 +7 માલિની  અક્ષર: 15 બંધારણ: ન ન મ ય ય યતિ: 8 અક્ષરે લઘુ + ગુરુ: 8 + 7 શાર્દૂલવિક્રીડીત અક્ષર: 19 બંધારણ: મ સ જ સ ત ત ગા યતિ: 7 અને 12 અક્ષરે લઘુ + ગુરુ: 8 + 11 સ્ત્રગધરા અક્ષર: 21 બંધારણ: મ ર ભ ન ય ય ય યતિ: 7 અને 14 અક્ષરે લઘુ + ગુરુ: 9 +12 મનહર અક્ષર: 31 ચાર ચરણ: 8 + 8      8 + 7 અનુષટુપ અક્ષર: 32 ચાર ચરણ: 8 + 8     8 + 8 DownloadPdf

કેટલાક કવિઓ અને છંદ, નોલેજ

 ☘️ કેટલાક કવિઓ અને છંદ 🍁 👉વીર વૃત છંદ 🌴નર્મદ 👉ઝૂલણા છંદ. 🌴નરસિંહ મહેતા 👉પૃથ્વી છંદ. 🌴બ. ક. ઠાકોર 👉ખંડ હરિગીત છંદ 🌴નરસિંહરાવ દિવેટિયા 👉મુક્તધારા અને મહા છંદ 🌴અરદેશર ખબરદાર 📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? 👉(A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ 📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ? 👉(A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ 📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ? 👉(A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ 📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ? 👉(A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️ 📌આરબના ભારત પરના આક્રમણ સમયે સિંઘનો શાસક કોણ હતો ? 👉(A) આનર્ધીપાલ (B) હર્ષ (C) જયપાલ (D) દાહિર✔️ 📌મહમદ ઘોરીના ભારત આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? 👉(A) સામ્રાજ્ય વિસ્તાર✔️ (B) ધન લોલુપતા (C) ઇસ્લામનો પ્રચાર (D) આમાંથી કોઈ નહીં. 📌મહમદ ગઝનવીના ભારત આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય કયો હતો ? 👉(A) ઇસ્લામ ધર્મની આગેકુચ (B) સામ્રાજ્ય વિસ્તાર (C) ધન લોલુપતા✔️ (D) હિન્દુ ધર્મને ખત્મ કરવો 📌તરાઈના બીજા યુદ્ધમાં કોણ હાર્યું ? 👉(A)

જનરલ નોલેજ 9

 📌ઇકત એટલે શું ? ✔️ વણાટ 📌ભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ? ✔️નંદીકેશ્વર 📌 માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ? ✔️કુંભાર નો ચાકડો 📌નાટ્યકલાનો પ્રાણ શું છે ? ✔️ અભિનય 📌બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ? ✔️સ્વામી હરિદાસ 📌 FATF ( Financial Action Task Force ) નું મુખ્યાલય કયાં આવેલું છે ? ✔️પેરિસ  📌 ભારતનુ સૌપથમ જાહેર સાહસ કયુ ?  ✔️ તાર ટપાલ સેવા 📌 ગુજરાત ની નર્મદા યોજના ની ટીકા કરતા પુસ્તક ' ધી ગ્રેટર કોમન ગુડ' ના લેખિકા કોણ છે? ✔️ અમૃતલાલ વેગડ 📌 આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ (International Day of Charity) ક્યારે મનાવવામાં આવે છે ? ✔️5 સપ્ટેમ્બર 📌વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ? ✔️બળવંતરાય કલ્યાણરાય ઠાકોર 📌શબ્દ સમૂહ :પરણવા જતાં વરને પહેરવાનો ફૂલ નો એક શણગાર  ✔️ખૂપ 📌શબ્દ સમૂહ : સ્વગૅનો એક કુડ કે હોજ  ✔️કૌસર 📌 મહાદેવભાઈ દેસાઈ એ બોરસદ સત્યાગ્રહ ને કયા નામે ઓળખવામાં આવ્યો છે? ✔️ ક્ષીપ્રી વિજયી સત્યાગ્રહ 📌 મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે? ✔️રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’ 📌લક્ષદ્રીપ કઈ હાઇકોર્ટ ની કાર્યક્ષેત

જનરલ નોલેજ 8

 📌જહાંગીરનું મૂળ નામ શું હતું ? 👉(A) અફઝલ (B) સલીમ✔️ (C) સૈયદ (D) સુલેમાન 📌મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સામે પચ્ચીસ વર્ષ સંઘર્ષ કર્યો હતો ? 👉(A) શિવાજીએ (B) મહારાણા પ્રતાપે (C) વીર દુર્ગાદાસે✔️ (D) રાજા માનસિંહે 📌કયા મુઘલ શાસકના શાસનકાળમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયાં હતાં ? 👉(A) શાહજહાં✔️ (B) અકબર (C) ઔરંગઝેબ (D) જહાંગીર 📌શિવાજીનો જન્મ ક્યાં થયો હતો ? 👉(A) તોરણના કિલ્લામાં (B) શિવનેરીના કિલ્લામાં✔️ (C) પુરંદરના કિલ્લામાં (D) સિંહગઢમાં 📌કયો મુઘલ બાદશાહ ચિત્રકલાનો શોખીન હતો ? 👉(A) જહાંગીર (B) ઔરંગઝેબ (C) શાહજહાં✔️  (D) બાબર 📌શાહજહાંનું કયું સ્થાપત્ય વિશ્વવિખ્યાત છે ? 👉(A) રંગમહલ (B) મોતી મસ્જિદ (C) લાલ કિલ્લો (D) તાજમહાલ✔️ 📌નીચેના પૈકી કયાં સ્થળે વર્તમાનપત્રોનો કાગળ બને છે ? 👉(A) નેપાનગર✔️ (B) હોશંગાબાદ (C) દેવાસ (D) અમદાવાદ 📌ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયાં રાજ્યમાં થાય છે ? 👉(A) અસમ✔️ (B) બિહાર (C) પંજાબ (D) તમિલનાડુ 📌ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં રાજ્યમાં થાય છે ? 👉(A) રાજસ્થાન (B) તમિલનાડુ (C) મહારાષ્ટ્ર (D) ગુજરાત✔️ 📌રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલ

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

ગુજરાતની મહાનગરપાલિકાઓ, જનરલ નોલેજ

 ▪️ગુજરાતની મહાનગરપાલિકાઓ▪️ 📌સ્ટ્રીક 👉રાજભા અમે જાસુ ગાવ👈 રા 👉 રાજકોટ:-૧૯૭૩ જ 👉 જૂનાગઢ:-૨૦૦૨ ભા 👉  ભાવનગર:-૧૯૮૨ અમે 👉 અમદાવાદ:-૧૯૫૦ જા 👉  જામનગર:-૧૯૮૦ સુ 👉 સુરત:-૧૯૬૬ ગા 👉 ગાંધીનગર:-૨૦૧૦ વ 👉 વડોદરા:-૧૯૫૦ ▪️લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી ક્યાં આવેલ છે? 👉A. વડોદરા B. રાજકોટ C. સુરત✔️ D. અમદાવાદ ▪️ગુપ્તવંશના શાસક કુમારગુપ્ત પ્રથમે નીચેનામાંથી કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? 👉A. વલ્લભી B. નાલંદા✔️ C. વિક્રમશીલા D. તક્ષશીલા ▪️આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવેછે? 👉A. 21મી જાન્યુઆરી B. 21મી સપ્ટેમ્બર✔️ C. 15મી જાન્યુઆરી D. 15મી સપ્ટેમ્બર ▪️કાંચીપૂરમમાં કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું છે? 👉A. નરસિંહવર્મન બીજો✔️ B. મહેન્દ્રવર્મન C. ગૃહવર્મા D. રાજરાજ પ્રથમ ▪️નીચેનામાંથી કયું મંદિર ‘નાગર શૈલી'માં બનાવેલ છે 👉A. લિંગરાજ મંદિર B. કોણાર્ક સૂર્ય મંદિર C. ઝાંસીનું દશાવતાર મંદિર D. કૈલાસ મંદિર (ઇલોરા)✔️ ▪️પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? 👉(A) ત્રિવેન્દ્રમ (B) મહાબલિપૂરમું (C) મદુરાઈ✔️ (D) આમાંથી કોઈ નહીં ▪️ચંદેલ વંશની સ્થાપના કોણે કરી ? 👉(A) નન્નુક✔️ (B)

ગાંધીજી દ્વારા આપવામાં આવેલ વિવિધ નામો

ગાંધીજી દ્વારા આપવામાં આવેલ વિવિધ નામો રવિન્દ્રનાથ ટાગોરે👉ગુરુદેવ મોહનલાલ પંડ્યા👉ડુંગરી ચોર કાકા સાહેબ કાલેલકર👉સવાઈ ગુજરાતી રવિ શંકર મહારાજ👉મુક સેવક મેડલીન સ્લેડ👉મીરાબાઈ ચિત્તરંજન દાસ👉દેશ બંધુ મહંમદ અલી ઝીણા👉કાયદે આઝમ સુભાષ ચંદ્ર બોઝ👉 નેતાજી ચાર્લ્સ દ્રિયર એન્ડ્રુઝ 👉દિન બંધુ મોતીભાઈ અમીન👉 ચરોતરનું મોતી 1). Cheese correct options for the following. Everyone ..........at her........ behaviour. A. were shocked, wierd    B. shocked, wiered C. was shocked, weired✔️  D. shock, bad 2). Cheese correct options for the following. lla inquired if.......... going......... a walk. A. I will, for B. she is, on C. I am, on D. I was, for✔️ 3). Cheese correct options for the following. Long ago, I...........in Ambaji, but now I............in Somnath. A. leave, lived B. live, lived C. left, live D. used to live, live✔️ 4).Cheese correct options for the following. Yesterday, the doctor....... ... her ..............take oily food. A. told, don't B. advised, not to✔️ C. advice, to not D. tell

ડોમેન નેમ, એક્સ્ટેન્શન્સ અને જનરલ નોલેજ

 👉ડોમેન નેમ👈 ગવરમેંટ - .gov શૈક્ષણિક સંસ્થા - .edu ધંધાકીય સંસ્થા - .com સંગઠન માટે - .org લશ્કરી સંસ્થા - .mil ભારત - .in ઓસ્ટ્રેલિયા - .au અમેરિકા - .us ઇંગ્લેન્ડ - .uk 👉મહત્વના એક્સ્ટેન્શન્સ👈 M.S. Word - .doc M.S. Excel - .xls M.S. PowerPoint - .ppt Sound File - .wav Picture File - .jpg Paint - .bmp Notepad - .txt Wordpad - .rtf Webpage - .html ▪️જનરલ નોલેજ▪️ 👉સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે. ✔️ હડપ્પા 👉ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે. ✔️રાહ્મી 👉ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું. ✔️કથક 👉લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે. ✔️વ સંપ્રદાય 👉ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી. ✔️કશણ કાળમાં 👉શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે. ✔️ત્સ્ય પુરાણમાં  👉યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે. ✔️મીત્રઘાત 👉કલિંગની રાજધાની કઈ હતી. ✔️તોસલી 👉વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી. ✔️.સ 1336 👉મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી. ✔️વાડયાર DownloadPdf

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિરનું નિર્માણ કયા પલ્લવ શાસકે કરાવેલ ? ✔️

ઉત્તરપ્રદેશ ઈતિહાસ

 🔲સીમાઓ :- પશ્ચિમમાં રાજસ્થાન, ઉત્તર પશ્ચિમમાં દિલ્લી અને હરિયાણા, ઉત્તરમાં ઉત્તરાખંડ અને નેપાળ દેશ, ઝારખંડ , દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ સરહદ આવે છે. 🔲ક્ષેત્રફળ :- ૨,૩૮,૫૬૬ (ચો.કિ.મી) 🔲દેશમાં સ્થાન :- પ્રથમ 🔲સ્થાપના :- તા. ૨૬/૦૧/૧૯૫૦ (સ્થાપના દિવસ- પહેલી નવેમ્બર ૧૯૫૬) 🔲પાટનગર :- લખનૌ 🔲હવાઈ મથકો :- લખનૌ, કાનપુર, અલાહાબાદ, વારાણસી, આગ્રા, ઝાંસી, બરેલી, ગાઝીયાબાદ, ગોરખપુર, સહરાનપુર, રાયબરેલી 🔲રાજ્યપાલ :- આનંદી બેન પટેલ 🔲મુખ્યમંત્રી :- શ્રી આદિત્યનાથ યોગી 🔲ડે. મુખ્યમંત્રી :- કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા 🔲સ્પીકર :- હરીદાઈ નારાયણ 🔲રાજભાષા :- હિન્દી,ઉર્દૂ 🔲રાજ્ય પક્ષી :-સારસ 🔲રાજ્ય પશુ :- હરણ 🔲રાજ્ય વૃક્ષ :- સાલ 🔲રાજ્ય ફૂલ :-આસોપાલવ 🔲રાજ્ય નૃત્ય :-કથક ,કજરી, નૌટંકી,રાસલીલા 🔲રાજ્ય રમત :-હોકી 🔲રાજ્ય ચિન્હ :- માછલી અને તીર કમાન 🔲હાઈકોર્ટ :- અલ્હાબાદ (ખંડપીઠ-લખનૌ) (સ્થાપના :-તા.૧૧/૬/૧૮૬૬) 🔲રાજ્યમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા :- ૯૧ 🔲મુખ્ય ન્યાયાધીશ :- બાબાસાહેબ ભોંસલે 🔲વસ્તી ક્રમ :-પ્રથમ 🔲વસ્તી ગીચતા :-૮૨૯ 🔲જાતિ પ્રમાણ :- ૯૧૨ 🔲સાક્ષરતાનો દર :- ૬૮.૭૨% 🔲લોકસભાની સીટો :- ૮૦

જનરલ નોલેજ 7

 ➡️પાલવંશના કયા રાજાને જનતાએ રાજા બનાવ્યો ? ✔️ગોપાલ ➡️પાલ શાસક ધર્મપાલે કઈ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ? ✔️વિક્રમશિલા ➡️સેનવંશના શાસકો ક્યાંના મૂળ નિવાસી હતા ? ✔️દક્ષિણ ભારત ➡️રાજપૂતકાલીન શાસન કયા પ્રકારનું હતું ? ✔️ રાજાશાહી ➡️યાત્રી માર્કો પોલોએ કાકતીયવંશના કયા શાસકની પ્રશંસા કરી છે ? ✔️રુદ્રદામન ➡️ કયા શાસકને ‘પૂર્વનો પ્રકાશ' કહે છે ? ✔️ ઇન્દ્રપાલ ➡️ શૃંગારમંજરીના લેખક કોણ છે ? ✔️ ભોજ પરમાર ➡️ ચેદીવંશનું બીજું નામ શું છે ? ✔️ કલચુરી ➡️ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં કોની મૂર્તિ છે ? ✔️ શિવ ➡️ મૈસુરમાં જૈન ધર્મનો નાશ કરવા કોણે પ્રયત્ન કર્યો ? ✔️ લિંગાયતો ➡️ રાજપૂત કાળમાં શિક્ષણનું મુખ્યકેન્દ્ર કયું હતું ? ✔️ વિક્રમશિલા ➡️ રાજપૂત કાળમાં બહુવિવાહ... ✔️ પ્રચલિત હતા ➡️ રાજપૂત કાળમાં દાસપ્રથા... ✔️ પ્રચલિત હતી ➡️ ‘જોહર' એટલે શું ? ✔️ સ્ત્રીઓ દ્વારા સામુહિક અગ્નિદાહ ➡️ રાજપૂત કાળમાં પુત્રીનો જન્મ શું મનાતું હતું ? ✔️ શુભ ▪️ વિશ્વમાં ગ્રાહક સુરક્ષા અધિકારો 👉 ૧૫-માર્ચ-૧૯૮૩ ▪️ભારત માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 👉૨૪-ડિસેમ્બર-૧૯૮૬ ▪️ ુજરાત માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 👉૮-ફેબ્રુઆરી-૧૯૮૮ ▪️વિશ્વ

ગૌતમ કુંડ, બ્રહ્મ કુંડ

 ગૌતમ કુંડ  શિહોર , ભાવનગર એક લોકમાન્યતા મુજબ આ શહેર પ્રાચીન છે એમાં પેલા ગૌતમ ઋષિ રહેતા હતા તેઓ તપસ્વી જીવન ગાળતા હતા અને રોજ શિવ પૂજન કરતા તેમના સમય માં ગોતમી નદી પર કુંડ બનાવવા માં આવ્યો જે 'ગૌતમ કુંડ' નામે ઓળખાય છે . પાસે જ ગોતમેશ્વેર મહાદેવ નું મંદિર  છે શિહોર માં ગોતમેશ્વેર મહાદેવ અને કુંડ જાણીતા છે. બ્રહ્મ કુંડ  શિહોર જિલ્લો ભાવનગર એક પ્રાચીન સ્થળ છે. તેનો 'સિંહ પુર ' તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. શિહોર ના આ પ્રદેશ ના ના જળ નો ઘણો પ્રભાવ ગણાતો કહે છે કે સિદ્ધરાજ જય સિંહ ને રાણકદેવી ના શ્રાપ થઈ કોઢ ફૂટી નીકળેલો .સિદ્ધરાજ એક વખત શિહોર પાસેથી પસાર થતો હતો ત્યારે અહીં નુ પાણી પીવા થી તેને પોતાના કોઢ માં સુધારો થાયાં નું જણાયું આથી એણે પોતાનો મુકામ થોડો લંબાવ્યો ફાયદો થયા નું ચોક્કસ થતાં એને એ પાણીવાળા સ્નાન ના કામ માં લીધુંઆથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો આથી આ જગ્યા ને અલોકીક ગણી સિદ્ધ રાજે ત્યાં કુંડ નું નિર્માણ કર્યું, તેને'બ્રહ્મકુંડ' કહે છે . આ 'બ્રહ્મકુંડ' ચોખંડો અને વીશાળ છેતેની ચારે તરફ સુંદર મૂર્તિ ઓ મુકેલી છે ચારે બાજુ પગથિયા છે. તેના ચમત્કારીક પાણી

જનરલ નોલેજ 6

 👉કયા યુગને અશ્વમેઘ યજ્ઞનો પુનરુદ્ધાર યુગ કહેવાય છે ? ➡️સાતવાહન 👉નીચેના વિધાનો તપાસો ! સત્ય શોધો ➡️ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યના માર્ગદર્શક રહ્યા હતા 👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ? ➡️1502 👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ? ➡️1498 👉પોર્ટ્સ માઉથની સંધિ કોણે કરી હતી? ➡️જાપાન 👉 "પેરેડાઇઝ લોસ્ટ" નામના મહા કાવ્યના રચયિતા કોણ છે? ➡️મિલ્ટન 👉કોઈ પંચવર્ષીય યોજના નું નામ રોલિંગ પ્લાન રાખવામાં આવ્યું ? ➡️આઠમી 👉" ટ્રેન ટુ પાકિસ્તાન "પુસ્તક ના લેખક ? ➡️ખુશવંતસિંહ 👉રોમના કયા શહેરને પોપના નિવાસસ્થાન તરીકે આપવામાં આવ્યું હતું ➡️વેટિકન સિટી 👉પરિભ્રમણ પુસ્તક કોણે લખ્યું હતું ➡️કોપરનિક્સ 👉પ્રધાનમંત્રી રોજગાર યોજના ની શરૂઆત કઈ પંચવર્ષીય યોજનાથી થઈ હતી? ➡️8 👉ગાંધીજીએ દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી હતી? ➡️જવાહરલાલ નેહરૂ 👉કોઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ? ➡️4 👉ઇનામ કમિશનની શરૂઆત કરનાર? ➡️ડેલહાઉસી 👉1857 વિપ્લવનો નો પ્રથમ શહીદ મંગલ પાંડે કઈ પલટનનો સિપાહી હતો? ➡️34 👉બ્રિટીશરોએ ફો

જનરલ નોલેજ 5

 👉 જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ? ✔️ લોકમાન્ય ટિળક 👉 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું? ✔️ લોકમાન્ય ટિળક 👉 શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે? ✔️ લાલા લજપતરાય 👉 બંગાળાના ભાગલા ક્યારે પડ્યા? ✔️ ૧૯૦૫મા 👉 સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા? ✔️ ત્રણ 👉 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ? ✔️ ૧૯૦૬મા 👉 બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? ✔️ ૧૯૧૧મા 👉 અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી? ✔️ અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે 👉 ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી? ✔️ શ્યામજી કૃષ્ણ વર્મા 👉 ગદર પક્ષની સ્થાપના કોણે કરી? ✔️ હરદયાળે 👉 જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ? ✔️ રાસબિહારી ઘોષે 👉 અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી? ✔️ ચંપક રમન પિલ્લાઈ 👉 ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ? ✔️ ૧૯૧૫ 👉 ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો? ✔️ ચંપારણ સત્યાગ્રહ 👉 અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ? ✔️ ૧૯૨૦મા 👉 જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? ✔️ ૧૯૧૯ 👉 ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા? ✔️ મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ

જનરલ નોલેજ 3

➡️ એક માઈલ એટલે કેટલાં ફલાંગ  થાય ? ☑️ 8 ફલાંગ ➡️ કામચલાઉ કાયદા તરીકે કોને ઓળખવામાં આવે?  ☑️ વટહુકમ ➡️ ભારત નૂ પ્રથમ સ્વદેશી રોકેટ યૂનીટ ? ☑️પીનકા ➡️મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે? ☑️રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’ ➡️ ગુજરાત માહિતી આયોગ ના નિર્યણ શામે કયા અપીલ કરી શકાય ? ☑️નામદાર હાઈકોર્ટે ➡️ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે? ☑️ 17 ઓકટોબર ➡️સૌપ્રથમ મહિલાઓ માટે પંચાયતીરાજ માં 50 % અનામત લાગુ કરનારૂ રાજય કયુ હતું ? ☑️ બિહાર ➡️ગુજરાતમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કયારે ઘડવામાં આવ્યો હતો ? ☑️ 1976 ➡️'પેઢલી' શબ્દ નો સમાનાથીૅઁ શબ્દ ક્યો છે? ☑️ માટીની ઓટલી ➡️કઈ નદી બંગાળ નો શોક તરીકે ઓળખાય છે? ☑️દામોદર ➡️મહિલા આર્ય સમાજ ની સ્થાપના કોણે કરી હતી? ☑️ પંડિત રમાબાઈ ➡️સૌરાષ્ટ્રની રસધાર મા ઝવેરચંદ મેઘાણી એ ક્યા ઠાકોર ના પાળીયા ની વાતનો ઉલ્લેખ કર્યો છે?  ☑️ તલાજી ઠાકોર ➡️ગુજરાતી ભાષાનુ પથમ કવિ સમેલન કયા ભરાયુ હતુ? ☑️ ઈડર ➡️ ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે? ☑️17 ઓકટોબર ➡️પંચાયતો ને કયા વેરા સોંપવા તેનો નિણઁય કોણ કરે છે?  ☑️ વિધાનસભા  ➡️ચીનના રોકેટ મેન તરીકે કૉણ ઓળખાય છે? ☑️

જનરલ નોલેજ 4

 🟥ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨ 🟥અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩ 🟥કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯ 🟥કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨ 🟥કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭ 🟥ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯ 🟥રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯ 🟥કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪ 🟥કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭ 🟥કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨ 🟥યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧ 🟥ગુજરાતી શાળા _૧૮૨૬ 🟥ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦ 🟥છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨ 🟥પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩ 🟥ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭ 🟥ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫ 🟥પુસ્તકાલય-સુરત -૧૯૬૩ 🟥પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩ 🟥નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬ 🟥ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨ 🟥કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮ 🟥મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭ 🟥ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮ 🟥ટેલિફોન–અમદાવાદ -૧

MISSION CONSTABLE

 🎯 ગુજરાત કલા સંઘ 👉🏿 રવિશંકર રાવળ 🎯 કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) 👉🏿 ચીમનભાઈ પટેલ 🎯 અમૂલ ડેરી 👉🏿 ત્રિભોવનદાસ પટેલ 🎯 સસ્તુ સાહિત્ય 👉🏿 ભિક્ષુ અખંડાનંદ 🎯 ઈન્ડિયન નેશનલ થિયેટર 👉🏿 દામુભાઈ ઝવેરી 🎯 દર્પણ એકેડેમી 👉🏿 મૃણાલિની સારાભાઈ 🎯 અમદાવાદ એજ્યુકેશન સોસાયટી 👉🏿 કસ્તુરભાઈ લાલભાઈ 🎯 લોકભારતી સંસ્થા 👉🏿 નાનાભાઈ ભટ્ટ 🎯 સેલ્ફ એમ્પલોયમેન્ટ વુમેન એસોસિએશન 👉🏿 ઈલા ભટ્ટ 🎯 ભારતીય વિદ્યાભવન, સાહિત્ય સંસદ 👉🏿 કનૈયાલાલ મુનશી 🎯 ગાંધર્વ નિકેતન 👉🏿 પંડિત ઓમકારનાથ ઠાકુર 🎯 ભીલ સેવા મંડળી 👉🏿 ઠક્કરબાપા  🦚 જિલ્લાઓના મુખ્ય મથક 🦚 🎯 કચ્છ- ભૂજ 🎯 બનાસકાંઠા- પાલનપુર 🎯 અરવલ્લી- મોડાસા 🎯 પંચમહાલ- ગોધરા 🎯 તાપી- વ્યારા 🎯 સાબરકાંઠા- હિંમતનગર 🎯 દેવભૂમિ દ્રારકા- ખંભાળિયા 🎯 ગીર સોમનાથ- વેરાવળ 🎯 મહીસાગર- લુણાવાડા 🎯 ખેડા- નડિયાદ 🎯 નર્મદા- રાજપીપળા 🎯 ડાંગ- આહ્વા 🦚 નવા જિલ્લા બન્યા 🦚 🎯 બોટાદ- અમદાવાદ+ભાવનગર 🎯 દેવભૂમિ દ્રારકા- જામનગર 🎯 ગીર-સોમનાથ- જૂનાગઢ 🎯 મોરબી- રાજકોટ+જામનગર+સુરેન્દ્રનગર 🎯 અરવલ્લી- સાબરકાંઠા 🎯 મહીસાગર- પંચમહાલ+ખેડા 🎯 છોડાઉદેપુર- વડોદરા DownloadPdf

મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ

 👉ઓસ્કાર 🏵 ફિલ્મ ક્ષેત્રે 👉 દાદાસાહેબ ફાળકે અવોર્ડ 🏵 ફિલ્મ ક્ષેત્રે 👉 ગ્રેમી એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે 👉 પુલિત્ઝર એવોર્ડ 🏵 પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે 👉 અર્જુન અવોર્ડ 🏵 રમત ક્ષેત્રે 👉 Bowelay 🏵 કૃષિ ક્ષેત્રે 👉 કલિંગા 🏵 વિજ્ઞાન ક્ષેત્રે 👉 ધન્વંતરિ 🏵 ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે 👉  ભટનાગર પુરસ્કાર 🏵 વિજ્ઞાન ક્ષેત્રે 👉 નોબલ પ્રાઈઝ 🏵 શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન ચિકિત્સા વિજ્ઞાન 👉 એબલ 🏵 ગણિત માં પ્રદાન માટે 👉 મર્લિન 🏵 જાદુ માં સારા પ્રદાન માટે 👉 ભારત રત્ન 🏵 કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત 👉 વ્યાસ સમ્માન 🏵 સાહિત્ય 👉 બિહારી એવોર્ડ 🏵 સાહિત્ય 👉 સરસ્વતી સમ્માન 🏵 સાહિત્ય 👉 મેન બુકર 🏵  સાહિત્ય 👉 પરમ વીર ચક્ર 🏵 મિલિટરી માં  👉 જુલીએટ ક્યુરી એવોર્ડ 🏵 શાંતિ માટે 👉 દ્રોણાચાર્ય એવોર્ડ 🏵 સ્પોર્ટ્સ કોચ માટે 👉 સાહિત્ય અકાદમી એવોર્ડ 🏵 સાહિત્ય 👉 કાલિદાસ સમ્માન 🏵 શાસ્ત્રીય સંગીત નૃત્ય અને કલા  👉 તાનસેન એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે DownloadPdf

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘાનિસ્

બચેન્દ્ર પાલ

 👉જન્મ :-24 મે 1954 👉જન્મસ્થળ :-ઉત્તરાખંડ (નાકુરી) 👉ઉપનામ :-પહાડની પુત્રી  👉માતા -પિતા :-હંસાદેવી/ કિશનસિંહ  💐🎯જીવન ઝરમર 🎯💐 👉તેઓ એક ભારતીય પર્વતારોહક હતા 👉ભારતના ઈતિહાસમાં 23  મે 1984 દિવસે દુનિયાનુ સૌથી મોટું શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની 👉આ ઉપરાંત તેમને 1999 માં બચેન્દ્ર પાલે ગંગા નદીમાં હરિદ્વાર થી કોલકાતા સુધીની મહિલા લગભગ 2500 કિમી લાંબી ફેરી અમિતાભનું નેતુત્વ કરેલું  👉તેઓ અભ્યાસકાળ દરમિયાન સ્કૂલમાં 'રાઇફલ  શુંટીગ 'માં પ્રથમ આવેલા  👉તેમને 1982 માં ગંગોત્રી અને રુદુગાઈરા પર પણ પહોંચેલા અને તેમને નારી શક્તિ બતાવી હતી 👉ભારતની ચોથી એવરેસ્ટ અભિયાનની શરૂઆત વર્ષ 1984 માં થઈ હતી આ ટીમમાં બચેન્દ્ર પાલની સાથે 7 મહિલા અને 11 પુરુષની ટીમે 23 મે 1984 ના દિવસે 1:7 મિનિટમાં વિશ્વ સૌથી મોટા શિખર 'સગરમાથા'પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા બની 👉આઇ.એસ.ટી.બપોરે 1:07 વાગ્યે તેમના 30 માં જન્મદિવસના એક દિવસ પહેલાં  (23 મે 1984) ના દિવસે પાલે ઇતિહાસ રચ્યો. 👉હાલ તેઓ ટાટા સ્ટીલ કંપનીમાં પર્વતારોહણ અને સાહસ અભિયાનમાં તાલીમ આપી રહ્યા છે 👉તેમની ટીમે 2006

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf

મેળો

 🎯1.કુંભમેળો   👉  -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે. 🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે 🎯૩. તરણેતર નો મેળો   👉 - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે 🎯૪. ભવનાથનો મેળો   👉 – મહાશિવરાત્રીના રોજ ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે. 🎯૫. વૌઠાનો મેળો   👉 – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે. 🎯૬. માધ મેળો   👉 – અલાહાબાદ માં જાન્યુઆરી – ફેબ્રુઆરી મા ભરાય છે. 🎯૭. જ્વાળામુખીનો મેળો 👉 – કાંગડા ધાટી, હિમાચલ પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ ભરાય છે. 🎯૮. સોનપુર નો પશુમેળો 👉 – ભારતનો સૌથી મોટો પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા- ગડક્ના સંગમ પર યોજાયછે. 🎯૯. જાનકીમેળો 👉 –મુજફફરપુર જિલ્લાના સીતામઢી ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે. 🎯૧૦. ગાયચારણ નો મેળો 👉 – મથુરામાં કારતક મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે. 🎯૧૧. રામદેવજીનો મેળો   👉 – રાજસ્થાનના પોખરનમાં ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે. 🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉 – મધ્યપ

પ્રથમરાજયો

🔗પંચાયતી રાજ શરૂ કરનારું પ્રથમ રાજ્ય -- રાજસ્થાન 🔗સંસ્કૃત ને રાજકીય ભાષા ની દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય -  ઉત્તરાખંડ 🔗મૂલ્યવર્ધિત કર (વેટ) લાગુ કરનાર પ્રથમ રાજ્ય-- હરિયાણા 🔗પૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય  -- કેરળ 🔗પ્લાસ્ટિક બેગ ને પ્રતિબંધિત કરનારું પ્રથમ રાજ્ય-- હિમાચલ પ્રદેશ 🔗મહિલા બેંક બનાવનાર પ્રથમ રાજ્ય-- મહારાષ્ટ્ર 🌴 જનરલ નોલેજ 🌴 🏛 દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર ♦️ શાહજંહા 🏛આગરાનો કિલ્લો બંધાવનાર ♦️અકબર 👁‍🗨 સોેથી વધુ વાવ ⚠️ જુનાગઢ 👁‍🗨સોેથી વધુ પાતાળ કુવા ⚠️ સરેન્દ્વનગર ♠️રણ મલેશ્ર્વર તળાવ ✅ ઇડર ♠️રણમલ તળાવ ✅ જામનર 🌊 વિવિધ નદીઓની ગુજરાતમાં લંબાઇ  🌊 સાબરમતી  🌴 321 કીમી 🌊 બનાસ       🌴 270 કીમી 🌊 ભાદર        🌴 194 કીમી 🌊 મહી          🌴 180 કીમી 🌊 શત્રુંજી       🌴 173 કીમી 🌊 નર્મદા         🌴 160 કીમી 🌊 તાપી          🌴 144 કીમી   DownloadPdf

શબ્દ સમૂહ માટે એક શબ્દ

 🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત 🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર 🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી 🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું 🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા 🍁 લક્ષને સાધવું ~ શરસંધાન 🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ 🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું 🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ 🍁 કબેરનો ગણ ~ કિન્નર 🍁 નતરની લાકડી ~ બેત 🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા 🍁"તીર" નો સમાનાર્થી  🌱 ઈષુ , શર , પણછ 🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ 🌱 ઈર્ષ્યા 🍁"કિંશુક" નો સમાનાર્થી 🌱 કસુડો 🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ 🌱શરાબી 🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ 🌱પજા 🍁" કથળવું " નો સમાનાર્થી 🌱 વણસવું , ખરાબ થવું , બગડવું 🍁 સમાનાર્થી શબ્દો 🌱 અતીત - ભૂતકાળ 🌱 સગતિ - સહવાસ  🌱 મત્સર - અદેખાઈ 🌱 લોહી - શોણિત 🌱 અનુજ્ઞા - પરવાનગી 🌱 નિનાદ - ધ્વનિ DownloadPdf

પાઠ્યપુસ્તક અને તેનાં લેખક

  ►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી ►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી ►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી  ►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી. ►અપરાધી - ઝવેરચંદ મેઘાણી. ►ઓથાર - અશ્વિની ભટ્ટ ►અંગાર -અશ્વિની ભટ્ટ ►આખેટ - અશ્વિની ભટ્ટ ►ફાંસલો – અશ્વિની ભટ્ટ ►કસબ - અશ્વિની ભટ્ટ ►કરામત - અશ્વિની ભટ્ટ ►કમઠાણ - અશ્વિની ભટ્ટ ►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ DownloadPdf

નોલેજ

 ▪પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો❓ ✔બાલકેશ્વર ▪ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે❓ ✔દવાત ▪મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે❓ ✔ચેન્નઈ ▪એસ્કિમોની કામધેનુ કોણ છે❓ ✔રેન્ડિયર ▪ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે❓ ✔બળદ અને ઘોડો ▪મૌરી જનજાતિ કયા દેશની છે❓ ✔મલેશિયા ▪રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે❓ ✔નાગાલેન્ડ ▪ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો❓ ✔લક્ષદ્વીપ ▪યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી❓ ✔વાસ્કો-ડી-ગામા ▪બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે❓ ✔મદનમોહન માલવિયા ▪આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા❓ ✔કવિવર રવીન્દ્રનાથ ટાગોર ▪ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે❓ ✔લાઈન ઓફ કંટ્રોલ ▪હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે❓ ✔વાંસળી ▪'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે❓ ✔શ્રીલંકા ▪કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું❓ ✔મહારાણા પ્રતાપ ▪'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા❓ ✔ૠષિકેશ મુખર્

ટચુકડી

 🔸 ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ક્યાં આવેલ છે? ગાંધીનગર✔ 🔸 ગાંધીનગર નું કયું ગામ છોટા કાશી તરીકે ઓળખાય છે? ✔ નાંદોલ 🔸 સુરત અને નવસારી જિલ્લાને કઈ નદી અલગ પાડે છે? : મીંઢોળા ✔ 🔸 સર્વમંગલા દેવી નું મંદિર ક્યાં આવેલ છે? ખંડોસણ ✔ 🔸અરવલ્લી જિલ્લાની લાંબી અને મોટી નદી કઈ?  ✔ વાત્રક 🔸 અરવડેશ્વર આશ્રમ ક્યાં આવેલ છે? ✔ સિદ્ધપુર , પાટણ 🔸 લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલ છે?:  ✔ આણંદ 🔸 ઉબેણ નદી કઈ નદી ની ઉપશાખા છે?  ✔ ઓઝત 🔸 ગુજરાત ના ક્યાં તાલુકા ની ત્રણેય બાજુ એ દરિયો છે?  ઓખા ✔ 🔸 સાની સિંચાઈ યોજના ક્યાં જિલ્લા માં છે? દેવભૂમિ દ્વારકા ✔ 🔸 કંસારી વાવ ક્યાં આવેલ છે?  ✔ ઘુમલી , દેવભૂમિ દ્વારકા 🔸 રોઝી બેટ ક્યાં જિલ્લાના દરિયા કિનારેં છે? જામનગર ✔  🔸 નિષ્પાપ સરોવર ક્યાં આવેલ છે? દેવભૂમિ દ્વારકા ✔ 🔸 કનેલાવ તળાવ ક્યાં આવેલ છે? ✔ ગોધરા , પંચમહાલ 🔸એરેબિક યુનિવર્સિટી ક્યાં આવેલ છે?  ✔ સુરત  🔸 આજમખાન નો મહેલ ક્યાં આવેલ છે? ✔ અમદાવાદ 🔸 ભવાની તળાવ ક્યાં આવેલ છે? પાલીતાણા✔ 🔸 પક્ષીઓ નો વિક્ટોરિયા પાર્ક ક્યાં આવેલ છે? ભાવનગર✔ 🔸 સાબરકાંઠા ની કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? ✔ હરણાવ 🔸 ર

જનરલ નોલેજ

 📍📋1 હોર્સપાવર એટલે કેટલા વોટ થાય ? ✔️746 વોટ 📍📋સૌથી વધારે પરિક્રમણ સમય કયો ગ્રહ ધરાવે છે ? ✔️નેપ્ચ્યૂન 📍📋કયો વાયુ સ્ફૂર્તિદાયક ગણવામાં આવે છે ? ✔️ઓઝોન 📍📋કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે ? ✔️સોમનાથ મંદિર 📍📋કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાના લગ્નનું પણ એક મહત્વ છે ? ✔️ગોળગધેડાનોમેળો 🏅  સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે? 🍁✅    ધોળાવીરા 🏅  સયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?   🍁✅  ન્યુયોર્ક 🏅   નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે?  🍁✅   કૃષ્ણા નદી પર 🏅  પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો?   🍁✅   ચૌધરી રહમત અલીએ 🏅 કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે?  🍁✅   નરસિહ દેવ પ્રથમ 🏅  કયાત ક્યાં દેશની મુદ્રા છે?  🍁✅   મ્યાનમાર 🏅  વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે? 🍁✅  ૩૦ વર્ષ 🌍 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય                    છે? ♥️ એસ. આર. રાવ 🌍 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?                ♥️ જગત