Skip to main content

જનરલ નોલેજ 5

 👉 જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ?

✔️ લોકમાન્ય ટિળક

👉 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું?

✔️ લોકમાન્ય ટિળક

👉 શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે?

✔️ લાલા લજપતરાય

👉 બંગાળાના ભાગલા ક્યારે પડ્યા?

✔️ ૧૯૦૫મા

👉 સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા?

✔️ ત્રણ

👉 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ?

✔️ ૧૯૦૬મા

👉 બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?

✔️ ૧૯૧૧મા

👉 અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી?

✔️ અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે

👉 ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?

✔️ શ્યામજી કૃષ્ણ વર્મા

👉 ગદર પક્ષની સ્થાપના કોણે કરી?

✔️ હરદયાળે

👉 જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ?

✔️ રાસબિહારી ઘોષે

👉 અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?

✔️ ચંપક રમન પિલ્લાઈ

👉 ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ?

✔️ ૧૯૧૫

👉 ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો?

✔️ ચંપારણ સત્યાગ્રહ

👉 અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ?

✔️ ૧૯૨૦મા

👉 જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?

✔️ ૧૯૧૯

👉 ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા?

✔️ મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી

👉 બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે?

✔️ નેહરુ અહેવાલ

👉 દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?

✔️ ૨ જી માર્ચ ૧૯૩૦

👉 પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?

✔️ વિનોબા ભાવે

👉 કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા?

✔️ સુભાષચંદ્ર બોઝ

👉 નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું?

✔️ સિંગાપુર

👉 નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું?

✔️ કેપ્ટન લક્ષ્મી સેહગલ

👉 જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા?

✔️હિરોશીમા અને નાગાસાકી

👉 હિંદના ભાગલા ક્યારે પડ્યા?

✔️ ૧૯૪૭

👉 સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?

✔️ ૫૬૨

👉 ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો?

✔️ શ્રી એમ વિશ્વસરૈયા

👉 ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ?

✔️ ૧૯૫૦મા

👉 પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ઘડી?

✔️ ૧૯૫૧મા

👉 હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઇ?

✔️  મેક્સિકો

👉 કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી?

✔️ ૧૯૫૨થી

👉 ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો અને ક્યારે તરતો મુકાયો?

✔️ આર્યભટ્ટ અને ૧૯૭૫

👉 વિશાળ ઇન્ફોસિટીની સ્થાપના કયા કરવામાં આવી છે?

✔️ ગાંધીનગર

👉  તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા?

✔️ ભારત અને પાકિસ્તાન

👉  પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો?

✔️ ભારત અને ચીન

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...