Skip to main content

જનરલ નોલેજ 9

 📌ઇકત એટલે શું ?

✔️ વણાટ

📌ભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?

✔️નંદીકેશ્વર

📌 માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?

✔️કુંભાર નો ચાકડો

📌નાટ્યકલાનો પ્રાણ શું છે ?

✔️ અભિનય

📌બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?

✔️સ્વામી હરિદાસ

📌 FATF ( Financial Action Task Force ) નું મુખ્યાલય કયાં આવેલું છે ?

✔️પેરિસ 

📌 ભારતનુ સૌપથમ જાહેર સાહસ કયુ ? 

✔️ તાર ટપાલ સેવા

📌 ગુજરાત ની નર્મદા યોજના ની ટીકા કરતા પુસ્તક ' ધી ગ્રેટર કોમન ગુડ' ના લેખિકા કોણ છે?

✔️ અમૃતલાલ વેગડ

📌 આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ (International Day of Charity) ક્યારે મનાવવામાં આવે છે ?

✔️5 સપ્ટેમ્બર

📌વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ?

✔️બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

📌શબ્દ સમૂહ :પરણવા જતાં વરને પહેરવાનો ફૂલ નો એક શણગાર 

✔️ખૂપ

📌શબ્દ સમૂહ : સ્વગૅનો એક કુડ કે હોજ 

✔️કૌસર

📌 મહાદેવભાઈ દેસાઈ એ બોરસદ સત્યાગ્રહ ને કયા નામે ઓળખવામાં આવ્યો છે?

✔️ ક્ષીપ્રી વિજયી સત્યાગ્રહ

📌 મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે?

✔️રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’

📌લક્ષદ્રીપ કઈ હાઇકોર્ટ ની કાર્યક્ષેત્ર માં આવે છે?

✔️કેરળ

📌 'ધી વ્હાઈટ ટાઈગર' પુસ્તકના લેખક કોણ છે ?

✔️અરવિંદ અડિગા

📌 મણિપુર નું રાજ્ય ફૂલ  કયું  છે?

✔️શિરુઈ લિલી

📌કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે?

✔️ 26

📌 ક્યાં કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે?

✔️ સુપર કોમ્યુટર

📌શાંતિ નોબેલ પુરસ્કાર અત્યાર સુધીમાં કેટલા ભારતીયો ને મળ્યો છે ?

✔️   (૧)મધર ટેરસા ને 1979 અને  (૨) 2014માં કૈલાશ સત્યાથી

📌દાંડી કુટીર  ક્યાં આવેલું છે?

✔️ ગાંધીનગર

📌 ગુજરાતની પ્રાચીન નદી નામ જણાવો?

✔️ સરસ્વતી

📌 ખાખરાના વૃક્ષને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?

✔️ પલાશ

📌 પ્રતિ મિનિટે કેટલા કી. મી ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમાં કરી રહી છે?

✔️ 1670 km/min

📌 મહારાણા પ્રતાપના વફાદાર હાથીનુ નામ શુ હતુ?

✔️ રામપ્રસાદ

📌1 માઈલ =_મીટર  થાય?

✔️ 1609

📌 અકબરનામાં કઈ ભાષામાં લખાય છે?

✔️ ફારસી

📌 ઘોઘંબા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?

✔️  પંચમહાલ

📌 સામાન્ય રીતે ip એડ્રેસ કેટલા બીટ નું હોય છે?

✔️ 32

📌 "ખેમી" કૃતિ ના લેખક કોણ છે?

✔️ રામનારાયણ પાઠક

📌કયા વષૅથી વલ્ડૅ હેરિટેજ સાઈટ બનાવવા ની શરૂઆત થઈ?

✔️ 1972

📌જગન્નાથ ના રથનુ નામ શું છે ?

✔️ નંદીઘોષ

📌જગન્નાથ નો રથ નંદીઘોષ ને કેટલા પૈડાં છે ?

✔️ 16

📌બલરામ ના રથનુ નામ શુ છે?

✔️ તાલધ્વજ

📌બલરામ ના રથનો તાલધ્વજ ને કેટલા પૈડાં છે?

✔️ 14

📌સુભદ્રા ના રથ નુ નામ શું છે ?

✔️ દેવદલાન

📌સુભદ્રા ના રથ  દેવદલાનને કેટલા પૈડાં છે?

✔️ 12

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...