Skip to main content

મેળો

 🎯1.કુંભમેળો   👉  -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને

હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.

🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક

પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે

🎯૩. તરણેતર નો મેળો   👉 - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે

🎯૪. ભવનાથનો મેળો   👉 – મહાશિવરાત્રીના રોજ

ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.

🎯૫. વૌઠાનો મેળો   👉 – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.

🎯૬. માધ મેળો   👉 – અલાહાબાદ માં જાન્યુઆરી –

ફેબ્રુઆરી મા ભરાય છે.

🎯૭. જ્વાળામુખીનો મેળો 👉 – કાંગડા ધાટી, હિમાચલ

પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ

ભરાય છે.

🎯૮. સોનપુર નો પશુમેળો 👉 – ભારતનો સૌથી મોટો

પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-

ગડક્ના સંગમ પર યોજાયછે.

🎯૯. જાનકીમેળો 👉 –મુજફફરપુર જિલ્લાના સીતામઢી

ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.

🎯૧૦. ગાયચારણ નો મેળો 👉 – મથુરામાં કારતક

મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.

🎯૧૧. રામદેવજીનો મેળો   👉 – રાજસ્થાનના પોખરનમાં

ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.

🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉 – મધ્યપ્રદેશ ના

શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા

સોમવારે યોજાય છે.

🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉 –મધ્યપ્રદેશના રીવા

જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.

🎯૧૫. ગંગાસર મેળો   👉 – પશ્વિમ બંગાળમાં

મકરસંકાતિના દિવસે યોજાય છે.                   

🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉 શ્રીનાથદ્રારામાં કારતક

સુદ એકમના રોજ યોજાય છે.

🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉 – મધ્યપ્રદેશના

ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૮. વૈશાલીનો મેળો   👉 – બિહારના વૈશાલીમાં ચૈત્ર

સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.

🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉 – ફ્રેબુઆરી મહિનામાં

યોજાય છે.

🎯૨૦. મહાવીરહીનો મેળો  👉 – રાજસ્થાનના હિંડોનમાં

ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉 – રાજસ્થાનના સવાઇ

માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ

યોજાય છે.

🎯૨૨. રથ મેળો   👉 – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર

મહિનામાં ભરાય છે.

🎯૨૩. કુલુનો મેળો    👉 – હિમાચલ પ્રદેશના કુલુમાં

દશેરાના દિવસે મેળો ભરાય છે.

🎯૨૪. રેણુકાજીનો મેળો   👉 – હિમાચલપ્રદેશના

રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.

🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ

બીજના દિવસે પુરીમાં યોજાય છે.

🎯૨૬. શામળાજીનો મેળો 👉 –ગુજરાર્તના સાબરકાંઠા

જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫

સુધી મેળો ભરાય છે.

🎯૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા

અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.

🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી

મહિનામાં યોજાય છે.

🎯૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે

ભરાય છે.

🎯૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ

ભરાય છે.

🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉 વારાણસીમાં ચૈત્ર

સુદ એકમના દિવસે ભરાય છે.

🔸શેરડીયો મેળો ➖ સિદ્ધપુર

🔸બનેવી બજાર ➖ તરણેતર

🔸અંબોડ નો મેળો ➖ ઇન્દ્રજાપુર(પ્રાંતિજ)

🔸નિરાધારોની માતાનો મેળો ➖ વડોદરા

🔸રબારીઓનો મેળો ➖ રવેચી નો મેળો 

🔸'મીની તરણેતરનો મેળો' ➖વરાણાનો મેળો

🔸સરહદીયો મેળો ➖ વૌઠા નો મેળો 

🔸કાડીયાભૂત નો મેળો ➖ સાબરકાંઠા 

🔸ભાગુરીયાનો મેળો ➖ કવાંટ 

🔸હાથિયા ઠાઠુનો મેળો➖વાલમ,વિસનગર

🔸 મીની કુંભ મેળો ➖ ભવનાથનો મેળો

🔸અનાથોની માતાનો મેળો➖ખંભળોજ


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf