Skip to main content

મેળો

 🎯1.કુંભમેળો   👉  -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને

હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.

🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક

પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે

🎯૩. તરણેતર નો મેળો   👉 - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે

🎯૪. ભવનાથનો મેળો   👉 – મહાશિવરાત્રીના રોજ

ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.

🎯૫. વૌઠાનો મેળો   👉 – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.

🎯૬. માધ મેળો   👉 – અલાહાબાદ માં જાન્યુઆરી –

ફેબ્રુઆરી મા ભરાય છે.

🎯૭. જ્વાળામુખીનો મેળો 👉 – કાંગડા ધાટી, હિમાચલ

પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ

ભરાય છે.

🎯૮. સોનપુર નો પશુમેળો 👉 – ભારતનો સૌથી મોટો

પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-

ગડક્ના સંગમ પર યોજાયછે.

🎯૯. જાનકીમેળો 👉 –મુજફફરપુર જિલ્લાના સીતામઢી

ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.

🎯૧૦. ગાયચારણ નો મેળો 👉 – મથુરામાં કારતક

મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.

🎯૧૧. રામદેવજીનો મેળો   👉 – રાજસ્થાનના પોખરનમાં

ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.

🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉 – મધ્યપ્રદેશ ના

શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા

સોમવારે યોજાય છે.

🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉 –મધ્યપ્રદેશના રીવા

જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.

🎯૧૫. ગંગાસર મેળો   👉 – પશ્વિમ બંગાળમાં

મકરસંકાતિના દિવસે યોજાય છે.                   

🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉 શ્રીનાથદ્રારામાં કારતક

સુદ એકમના રોજ યોજાય છે.

🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉 – મધ્યપ્રદેશના

ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૮. વૈશાલીનો મેળો   👉 – બિહારના વૈશાલીમાં ચૈત્ર

સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.

🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉 – ફ્રેબુઆરી મહિનામાં

યોજાય છે.

🎯૨૦. મહાવીરહીનો મેળો  👉 – રાજસ્થાનના હિંડોનમાં

ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉 – રાજસ્થાનના સવાઇ

માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ

યોજાય છે.

🎯૨૨. રથ મેળો   👉 – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર

મહિનામાં ભરાય છે.

🎯૨૩. કુલુનો મેળો    👉 – હિમાચલ પ્રદેશના કુલુમાં

દશેરાના દિવસે મેળો ભરાય છે.

🎯૨૪. રેણુકાજીનો મેળો   👉 – હિમાચલપ્રદેશના

રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.

🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ

બીજના દિવસે પુરીમાં યોજાય છે.

🎯૨૬. શામળાજીનો મેળો 👉 –ગુજરાર્તના સાબરકાંઠા

જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫

સુધી મેળો ભરાય છે.

🎯૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા

અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.

🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી

મહિનામાં યોજાય છે.

🎯૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે

ભરાય છે.

🎯૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ

ભરાય છે.

🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉 વારાણસીમાં ચૈત્ર

સુદ એકમના દિવસે ભરાય છે.

🔸શેરડીયો મેળો ➖ સિદ્ધપુર

🔸બનેવી બજાર ➖ તરણેતર

🔸અંબોડ નો મેળો ➖ ઇન્દ્રજાપુર(પ્રાંતિજ)

🔸નિરાધારોની માતાનો મેળો ➖ વડોદરા

🔸રબારીઓનો મેળો ➖ રવેચી નો મેળો 

🔸'મીની તરણેતરનો મેળો' ➖વરાણાનો મેળો

🔸સરહદીયો મેળો ➖ વૌઠા નો મેળો 

🔸કાડીયાભૂત નો મેળો ➖ સાબરકાંઠા 

🔸ભાગુરીયાનો મેળો ➖ કવાંટ 

🔸હાથિયા ઠાઠુનો મેળો➖વાલમ,વિસનગર

🔸 મીની કુંભ મેળો ➖ ભવનાથનો મેળો

🔸અનાથોની માતાનો મેળો➖ખંભળોજ


Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...