Skip to main content

ડોમેન નેમ, એક્સ્ટેન્શન્સ અને જનરલ નોલેજ

 👉ડોમેન નેમ👈

ગવરમેંટ - .gov

શૈક્ષણિક સંસ્થા - .edu

ધંધાકીય સંસ્થા - .com

સંગઠન માટે - .org

લશ્કરી સંસ્થા - .mil

ભારત - .in

ઓસ્ટ્રેલિયા - .au

અમેરિકા - .us

ઇંગ્લેન્ડ - .uk


👉મહત્વના એક્સ્ટેન્શન્સ👈

M.S. Word - .doc

M.S. Excel - .xls

M.S. PowerPoint - .ppt

Sound File - .wav

Picture File - .jpg

Paint - .bmp

Notepad - .txt

Wordpad - .rtf

Webpage - .html


▪️જનરલ નોલેજ▪️

👉સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે.

✔️ હડપ્પા

👉ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે.

✔️રાહ્મી

👉ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.

✔️કથક

👉લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે.

✔️વ સંપ્રદાય

👉ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી.

✔️કશણ કાળમાં

👉શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે.

✔️ત્સ્ય પુરાણમાં 

👉યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે.

✔️મીત્રઘાત

👉કલિંગની રાજધાની કઈ હતી.

✔️તોસલી

👉વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.

✔️.સ 1336

👉મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી.

✔️વાડયાર

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf