Skip to main content

ટચુકડી

 🔸 ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ક્યાં આવેલ છે?

ગાંધીનગર✔

🔸 ગાંધીનગર નું કયું ગામ છોટા કાશી તરીકે ઓળખાય છે?

✔ નાંદોલ

🔸 સુરત અને નવસારી જિલ્લાને કઈ નદી અલગ પાડે છે?

: મીંઢોળા ✔

🔸 સર્વમંગલા દેવી નું મંદિર ક્યાં આવેલ છે?

ખંડોસણ ✔

🔸અરવલ્લી જિલ્લાની લાંબી અને મોટી નદી કઈ?

 ✔ વાત્રક

🔸 અરવડેશ્વર આશ્રમ ક્યાં આવેલ છે?

✔ સિદ્ધપુર , પાટણ

🔸 લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલ છે?:

 ✔ આણંદ

🔸 ઉબેણ નદી કઈ નદી ની ઉપશાખા છે?

 ✔ ઓઝત

🔸 ગુજરાત ના ક્યાં તાલુકા ની ત્રણેય બાજુ એ દરિયો છે?

 ઓખા ✔

🔸 સાની સિંચાઈ યોજના ક્યાં જિલ્લા માં છે?

દેવભૂમિ દ્વારકા ✔

🔸 કંસારી વાવ ક્યાં આવેલ છે?

 ✔ ઘુમલી , દેવભૂમિ દ્વારકા

🔸 રોઝી બેટ ક્યાં જિલ્લાના દરિયા કિનારેં છે?

જામનગર ✔ 

🔸 નિષ્પાપ સરોવર ક્યાં આવેલ છે?

દેવભૂમિ દ્વારકા ✔

🔸 કનેલાવ તળાવ ક્યાં આવેલ છે?

✔ ગોધરા , પંચમહાલ

🔸એરેબિક યુનિવર્સિટી ક્યાં આવેલ છે?

 ✔ સુરત 

🔸 આજમખાન નો મહેલ ક્યાં આવેલ છે?

✔ અમદાવાદ

🔸 ભવાની તળાવ ક્યાં આવેલ છે?

પાલીતાણા✔

🔸 પક્ષીઓ નો વિક્ટોરિયા પાર્ક ક્યાં આવેલ છે?

ભાવનગર✔

🔸 સાબરકાંઠા ની કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે?

✔ હરણાવ

🔸 રૂઠી રાણી નો મહેલ ક્યાં આવેલ છે?

ઇડર ✔

🔸 ગુજરાત ના ક્યાં જિલ્લામાં ફુલાવર નો પાક સૌથી વધુ લેવાય છે?

સાબરકાંઠા ✔

🔸 અમર શાંતિ ટાવર ક્યાં આવેલ છે?

✔ નવસારી

🔸 તુણા બંદર ક્યાં આવેલ છે?

કચ્છ✔

🔸 પિટિટ પુસ્તકાલય ક્યાં આવેલ છે?

વડોદરા✔


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf