▪️ગુજરાતની મહાનગરપાલિકાઓ▪️
📌સ્ટ્રીક 👉રાજભા અમે જાસુ ગાવ👈
રા 👉 રાજકોટ:-૧૯૭૩
જ 👉 જૂનાગઢ:-૨૦૦૨
ભા 👉 ભાવનગર:-૧૯૮૨
અમે 👉 અમદાવાદ:-૧૯૫૦
જા 👉 જામનગર:-૧૯૮૦
સુ 👉 સુરત:-૧૯૬૬
ગા 👉 ગાંધીનગર:-૨૦૧૦
વ 👉 વડોદરા:-૧૯૫૦
▪️લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી ક્યાં આવેલ છે?
👉A. વડોદરા B. રાજકોટ C. સુરત✔️ D. અમદાવાદ
▪️ગુપ્તવંશના શાસક કુમારગુપ્ત પ્રથમે નીચેનામાંથી કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી?
👉A. વલ્લભી B. નાલંદા✔️ C. વિક્રમશીલા D. તક્ષશીલા
▪️આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવેછે?
👉A. 21મી જાન્યુઆરી B. 21મી સપ્ટેમ્બર✔️ C. 15મી જાન્યુઆરી D. 15મી સપ્ટેમ્બર
▪️કાંચીપૂરમમાં કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું છે?
👉A. નરસિંહવર્મન બીજો✔️ B. મહેન્દ્રવર્મન C. ગૃહવર્મા D. રાજરાજ પ્રથમ
▪️નીચેનામાંથી કયું મંદિર ‘નાગર શૈલી'માં બનાવેલ છે
👉A. લિંગરાજ મંદિર B. કોણાર્ક સૂર્ય મંદિર C. ઝાંસીનું દશાવતાર મંદિર D. કૈલાસ મંદિર (ઇલોરા)✔️
▪️પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?
👉(A) ત્રિવેન્દ્રમ (B) મહાબલિપૂરમું (C) મદુરાઈ✔️ (D) આમાંથી કોઈ નહીં
▪️ચંદેલ વંશની સ્થાપના કોણે કરી ?
👉(A) નન્નુક✔️ (B) મદુરાઈ (C) મહાબલીપુરમ (D) આમાંનું કોઈ નહીં
▪️ગુર્જર પ્રતિહાર વંશ પોતાને કોના વંશજ માને છે ?
👉(A) કૃષ્ણ (B) લક્ષ્મણ✔️ (C) રામ (D) કોઈ નહીં
Comments
Post a Comment