1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ?
✔️રોજડી
2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?*
✔️ભીમદેવ બીજાએ
3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ?
✔️ વકીલમંડળના વડાને
5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?
✔️બહાદુર શાહ
6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ?
✔️30 જાન્યુઆરી 1948
7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ?
✔️દેલવાડા
8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ?
✔️વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ?
✔️કર્ણદેવ વાઘેલા
10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ?
✔️મુલ્કગીરી
11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું ?
✔️ રાષ્ટ્રકૂટો
12) વાંટા પધ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી ?
✔️સુલતાન અહમદશાહ પહેલો
13) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
✔️ એદલજી ડોસાભાઈ
14) કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?
✔️જહાંગીર
15) કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભુષણ માનતો હતો ?
✔️ ઔરંગઝેબ
16) ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃતિ મળી હતી ?
✔️ચાર
17) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?
✔️ કોરી
18) નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?
✔️મોંઘવારી હટાવવી
19) શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાયેલી ?
✔️સાવિત્રી
20) ભારતના ચાર ધામમાંથી એક છું......છ માળનું શિખર ધરાવું છું....મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે.....મને ઓળખી બતાવો.
✔️ દ્વારકાધીશ મંદિર
21) કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા ?
✔️અરવિંદ ઘોષ
22) સલ્તનતયુગીન ગુજરાત્નું સૌથી સમૃદ્ઘ બંદર કયું હ્તુ?
✔️ખંભાત
23) અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી?
✔️૧૬૧૩
24) મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતુ?
✔️વલભી
25) દાંડીકૂચની તારીખ કઈ હતી?
✔️૧૨મી માર્ચ
26) ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે?
✔️ખેડા સત્યાગ્રહ
27) ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
✔️રાજ્યશાસ્ત્ર
28) તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું?
✔️રામચંદ્ર પાંડુંરંગ ટોપે
29) ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી?
✔️ગાંધીજી
30) ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો?
✔️તાત્યા ટોપે
31) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ છે?
✔️મોતીભાઈ અમીન
32) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
✔️સહજાનંદ સ્વામી
33) ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ?
✔️વૈજ્ઞાનિક
34) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો?
✔️ઝંડુ ભતજી
35) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ઘ મેળો કયા સ્થળે ભરાય છે?
✔️ગિરનારની તળેટીમાં
36) ગુરૂ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે?
✔️અષાઢ
37) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં થાય છે?
✔️ભાદરવો
38) ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો?
✔️નવરાત્રી
39) ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે?
✔️સીદી
40) રૂડાની વાવ ક્યા આવેલી છે?
✔️ગાંધીનગર
Comments
Post a Comment