☘️ કેટલાક કવિઓ અને છંદ 🍁
👉વીર વૃત છંદ
🌴નર્મદ
👉ઝૂલણા છંદ.
🌴નરસિંહ મહેતા
👉પૃથ્વી છંદ.
🌴બ. ક. ઠાકોર
👉ખંડ હરિગીત છંદ
🌴નરસિંહરાવ દિવેટિયા
👉મુક્તધારા અને મહા છંદ
🌴અરદેશર ખબરદાર
📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?
👉(A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ
📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ?
👉(A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ
📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?
👉(A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ
📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ?
👉(A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️
📌આરબના ભારત પરના આક્રમણ સમયે સિંઘનો શાસક કોણ હતો ?
👉(A) આનર્ધીપાલ (B) હર્ષ (C) જયપાલ (D) દાહિર✔️
📌મહમદ ઘોરીના ભારત આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
👉(A) સામ્રાજ્ય વિસ્તાર✔️ (B) ધન લોલુપતા (C) ઇસ્લામનો પ્રચાર (D) આમાંથી કોઈ નહીં.
📌મહમદ ગઝનવીના ભારત આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય કયો હતો ?
👉(A) ઇસ્લામ ધર્મની આગેકુચ (B) સામ્રાજ્ય વિસ્તાર (C) ધન લોલુપતા✔️ (D) હિન્દુ ધર્મને ખત્મ કરવો
📌તરાઈના બીજા યુદ્ધમાં કોણ હાર્યું ?
👉(A) પૃથ્વીરાજ✔️ (B) ભીમ પ્રથમ (C) અર્ણોરાજ (D) જયચન્દ્ર
📌ચંન્દ્રવરના યુદ્ધમાં કોની હાર થઈ ?
👉(A) પૃથ્વીરાજ ચૌહાણ (B) ભીમ પ્રથમ (C) અર્ણોરાજ (D) જયચન્દ✔️
📌પથ્થરના ટુકડા કરીને મંદિર બનાવવાની કળાનો પ્રસાર કયા પલ્લવ શાસકે શરૂ કર્યો ?
👉(A) સિંહવિષ્ણુ (B) મહેન્દ્રવર્મન✔️ (C) દભિવર્મન (D) નરસિહવર્મન
📌“કિરાતાજુનીય'ના રચનાકાર કોણ હતા ?
👉(A) ભારવિ✔️ (B) દંડી (C) ભાવરી (D) કોઈ નહીં
📌પલ્લવ વંશનો સૌથી પ્રતાપી રાજા કયો હતો ?
👉(A) મહેન્દ્રવર્મન પ્રથમ (B) નરસિંહવર્મન પ્રથમ✔️ (C) સિંહવર્મન (D) પરમેશ્વરવર્મન
📌સોમનાથ મંદિર પર ક્યારે આક્રમણ થયું ?
👉(A) ૭૧ ૨ ઈ (B) ૧૦૨૫ ઈ✔️ (C) ૧0૯૮ ઈ (D) ૧૧૯૧ ઈ
📌ભારત પર પ્રથમ આરબ આક્રમણ ક્યારે થયું ?
👉(A) ૬૪૭ ઈ (B) ૬૩૬ ઈ✔️ (C) ૭૧૨ ઈ (D) ૧૦૨૫ ઈ
Comments
Post a Comment