✔️રાષ્ટ્રીય ગીત✔️
✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ
✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ
જેની અવધિ 65 સેકન્ડ છે
✔️રાષ્ટ્ર ગાન✔️
✔️જન-ગન-મન રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી
જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે
✔️અવધિ 52 સેકન્ડ
✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે
✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ
✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ
👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ?
✔️મુંજનું
👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ?
✔️ચન્દેંલ વંશ
👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ?
✔️પ્રબન્ધ ચિંતામણી
👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ?
✔️મેરુતંગ
👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ?
✔️સિધ
👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિરનું નિર્માણ કયા પલ્લવ શાસકે કરાવેલ ?
✔️પરમેશ્વરવર્મન
👉રથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું ?
✔️નરસિંહવર્મન પ્રથમ
👉એલિફન્ટાનું ગુફામંદિર કઈ શૈલીનું મંદિર છે ?
✔️બેસર શૈલી
👉નીચેનામાંથી કયું મંદિર દ્રવિડ શૈલી'માં નિર્માણ પામેલ નથી ?
✔️પૂરીનું જગન્નાથ મંદિર
👉ભારતમાં અદ્વૈતવાદનાં પ્રવર્તક કોણ હતા ?
✔️ શંકરાચાર્ય 👉કાંચીપૂરમમાં કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું છે ?
✔️ નરસિંહવર્મન બીજો
👉નીચેનામાંથી કયું મંદિર ‘નાગર શૈલી'માં બનાવેલ છે ?
✔️ કૈલાસ મંદિર (ઇલોરા)
👉પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
✔️મદુરાઈ
👉ચંદેલ વંશની સ્થાપના કોણે કરી ?
✔️નન્નુક
👉ગુર્જર પ્રતિહાર વંશ પોતાને કોના વંશજ માને છે ?
✔️લક્ષ્મણ
Comments
Post a Comment