Skip to main content

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️

✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ

✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ

      જેની અવધિ 65 સેકન્ડ છે

✔️રાષ્ટ્ર ગાન✔️

✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી

     જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે

✔️અવધિ 52 સેકન્ડ 

✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે

✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ

✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ

👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ?

✔️મુંજનું

👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ?

✔️ચન્દેંલ વંશ

👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ?

✔️પ્રબન્ધ ચિંતામણી

👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ?

✔️મેરુતંગ

👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ?

✔️સિધ

👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિરનું નિર્માણ કયા પલ્લવ શાસકે કરાવેલ ?

✔️પરમેશ્વરવર્મન

👉રથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું ?

✔️નરસિંહવર્મન પ્રથમ

👉એલિફન્ટાનું ગુફામંદિર કઈ શૈલીનું મંદિર છે ?

✔️બેસર શૈલી

👉નીચેનામાંથી કયું મંદિર દ્રવિડ શૈલી'માં નિર્માણ પામેલ નથી ?

✔️પૂરીનું જગન્નાથ મંદિર

👉ભારતમાં અદ્વૈતવાદનાં પ્રવર્તક કોણ હતા ?

✔️ શંકરાચાર્ય 👉કાંચીપૂરમમાં કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું છે ?

✔️ નરસિંહવર્મન બીજો

👉નીચેનામાંથી કયું મંદિર ‘નાગર શૈલી'માં બનાવેલ છે ?

✔️ કૈલાસ મંદિર (ઇલોરા)

👉પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?

✔️મદુરાઈ

👉ચંદેલ વંશની સ્થાપના કોણે કરી ?

✔️નન્નુક

👉ગુર્જર પ્રતિહાર વંશ પોતાને કોના વંશજ માને છે ?

✔️લક્ષ્મણ

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf