♦️ ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
🔹 કવિ નર્મદ
🔹 નવલરામ પંડ્યા
🔹 નંદશંકર મહેતા
♦️ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
🔹 કરણઘેલો (1866)
👉 પાત્રો :-
રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી
♦️ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
🔹 મુંબઈ સમાચાર (1822)
👉સ્થાપક:- ફરદુનજી મર્ઝબાન
♦️ ગુજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
🔹 બાલાશંકર કંથારીયા
👉 ઉપનામ:- બાલ, ક્લાન્ત, મસ્ત
♦️ નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
🔹 ગુજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
🔹ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
🔹ગુજરાતી સાહિત્યના સેન્સર
👉 ઉપનામ:- જ્ઞાનબાલ
🌸 પાઠ્યપુસ્તક અને તેનાં લેખક*🌸
►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ
Comments
Post a Comment