📌અર્જુન બારી દરવાજો ક્યાં આવેલ છે?
👉A. વિસનગર B. વિરમગામ c. વડનગર✔️D. વિસાવદર
📌વડનગર માં આવેલ શામળશા ની ચોરી તરીકે ઓળખાતા કેટલાં તોરણો આવેલ છે??????
👉A.૧ B.૨✔️ C.૩ D.૪
📌ગુજરાત ના ક્યાં સોલંકી રાજા અે તારંગા માં ચૈત્ય બનાવ્યું હતું?
👉A.સિદ્ધરાજ જયસિંહ B.કુમાર પાળ✔️ C.મુળ દેવ સોલંકી D.ભીમદેવ પ્રથમ
📌તારંગા માં આવેલ જોગીડા ની ગુફા માં બોધિ વૃક્ષ નીચે કેટલી બુદ્ધ મૂર્તિઓ કંડારેલી છે?
👉A ૨ B ૩ C ૪✔️ D ૫
📌મોઢેરા નું સૂર્યમંદિર કેટલાં અંગો ધરાવે છે?
👉A૨ B૩✔️ C૪ D૫
📌ગુજરાત માં કેટલી શક્તિ પીઠ આવેલી છે?
👉A૨ B૩✔️ C૪ Dખબર નહિ
📌મોઢેરા નાં સૂર્ય મંદિર માં સૂર્ય ની પ્રતિમા છે કે નહિ તે કહો....
👉A હા B ના✔️ C a bબન્ને D ખબર નહીં
📌બહુચરાજી માતાજી ના મંદિર ની બરોબર સામે શું આવેલ છે?
👉Aકુંડ Bતળાવ Cહવન કુંડ✔️ Dવલ્લભ મેવાડા નું ઘર
📌પાટણ કય નદી કિનારે વસેલું છે?
👉Aસરસ્વતી✔️ Bહાથમતી Cપુષ્પાવતી Dરંગમતી
📌પાટણ માં હરિહરેશ્ચર મંદિર ની નજીક brhmkumd આવેલો છે તેની પાસે કોણે સમાધિ લીધી હતી?
👉Aજસમા ઓડણ Bઉદયમતી Cપ્રાણ કુંવરબાઇ✔️ Dનાયિકા દેવી
📌સિદ્ધહેમ શબદાનુશાશન નાં કેટલાં માં પ્રકરણ માં ગુજરાત ની આગવી ભાષા ગુજરાતી આદ્ય વ્યાકરણ એમ ગણવા માં આવ્યું છે?
👉A૫ B૬ C૭ D૮✔️
📌કનૈયાલાલ મુનશી ની કય કૃતિ માં ભીમદેવ સોલંકી અને મહમૂદ ગઝનવી નાં આક્રમણ ની કથા રજૂ કરવા માં આવી છે?
👉Aપાટણ ની પ્રભુતા Bજય સોમનાથ✔️ Cગુજરાત નો નાથ Dરાજાધિરાજ
📌ગુજરાત ના રજપૂત યુગ નાં ઇતિહાસ ની શરૂઆત ક્યાં રાજા થી થાય છે?
👉Aજયશિખરી Bવનરાજ ચાવડા✔️ Cમૂળ રાજ સોલંકી Dસિદ્ધરાજ જયસિંહ
📌જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાં ( કે તત્વમાં ) હાઇડ્રોજન ઉમેરાય , તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે ?
👉Aઑક્સિડેશન Bરિડકશન✔️ Cવિઘટન Dરેડૉક્ષ
📌આપણા શરીરમાં સ્ટાર્ચમાંથી સાદી શર્કરા બનવાની ઘટના કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
👉Aસંયોગીકરણ Bવિઘટન✔️ Cવિસ્થાપન Dરેડૉક્ષ
📌આપણા ખોરાકના ક્યા (પોષક ) ઘટકનું વિઘટન થઈ એમિનો ઍસિડ બને છે ?
👉Aકાર્બોહાઈડ્રેટ Bસ્ટાર્ચ Cપ્રોટીન✔️ Dચરબી
📌ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું વિઘટન થઈ ક્યો સાદો પદાર્થ બને છે ?
👉Aચરબી Bએમિનો ઍસિડ Cશર્કરા✔️ Dસેલ્યુલોઝ
📌સજીવોને નામ આપવાની દ્રિનામી નામકરણ પદ્ધતિ ક્યા વૈજ્ઞાનિકે આપી ?
👉Aલેમાર્કે Bલ્યુવેનહૉકે Cલિનિયસે✔️ Dડાર્વિને
📌દ્રિનામી નામકરણ મુજબ સજીવના ક્યા નામનો અન્ય સજીવના નામ કરણ માટે પુન:ઉપયોગ કરી શકાય નહી ?
👉Aજાતીય Bપ્રજાતીય✔️ Cસ્થાનિક નામ Dઆપેલ તમામ
📌ફૂગ સૃષ્ટિના સજીવો માટે ક્યું વિધાન ખોટું છે ?
👉Aતેમાં પોષણ પ્રકાર મૃતોપજીવી હોઈ શકે Bતેમાં કોષદીવાલ કાઇટિન ધરાવે છે.
Cતે આદિકોષ કેન્દ્રી હોઈ શકે✔️ Dતે સહજીવી હોઈ શકે
📌કરમિયાનું સામાન્ય નામ શું છે ?
👉Aગોળકૃમિ✔️ Bશીર્ષકૃમિ Cયકૃત કૃમિ Dપટ્ટી કૃમિ
📌નાલિપગ ક્યા તંત્ર સાથે સંકળાયેલ છે ?
👉Aપાચનતંત્ર Bરુધિરાભિસરણતંત્ર Cજલવાહક તંત્ર✔️ Dચેતાતંત્ર
Comments
Post a Comment