Skip to main content

ગુજરાતના ધાર્મિક સ્થળો

 🔔અંબાજી🔔 બનાસકાંઠા  શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક


🔔ઊંઝા🔔 મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર


🔔કામરેજ🔔 સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા


🔔કાયાવરોહણ🔔 વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ


🔔કોટેશ્વર🔔 કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય


🔔ગલતેશ્વર🔔  ખેડા સોલંકી યુગનું શિવાલય


🔔ગીરનાર🔔 જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર


🔔ગુપ્ત પ્રયાગ 🔔 ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર


🔔ગોપનાથ 🔔 ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર


🔔ચાંદોદ🔔 વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ


🔔ડાકોર 🔔 ખેડા રણછોડરાયજી નું મંદિર


🔔દ્વારકા 🔔  દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર


🔔નારાયણ સરોવર🔔  કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક


🔔નારેશ્વર🔔  વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ


🔔પાવાગઢ 🔔 પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ


🔔બહુચરાજી 🔔  મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર


🔔બાલારામ🔔 બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર


🔔બિંદુ સરોવર🔔 સિદ્ધપુર, જી. પાટણ ભારતના પવિત્ર સરોવર માનું એક


🔔ભૃગુ આશ્રમ🔔 ભરૂચ ભૃગુ ઋષિ નો પ્રાચીન આશ્રમ


🔔રાજપરા🔔 ભાવનગર ખોડીયાર માતાનું ભવ્ય મંદિર


🔔વીરપુર🔔 રાજકોટ ભક્ત જલારામ નું સ્થાનક


🔔ગોંડલ🔔 રાજકોટ ભુવનેશ્વરી માતાજી અને સ્વામિનારાયણ મંદિર


🔔શામળાજી🔔  અરવલ્લી શ્રી કૃષ્ણ ના ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ


🔔સતાધાર🔔  જુનાગઢ સંતશ્રી આપાગીગા નું સમાધિ સ્થળ


🔔સાળંગપુર🔔  બોટાદ હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર


🔔સોમનાથ, પ્રભાસપાટણ🔔 ગીર સોમનાથ બાર જ્યોતિર્લીંગ માનું એક

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf