📌ચન્દ્રવરનું યુદ્ધ ક્યારે થયું ?
(A) ૧૧૯૧ ઈ (B) ૧૧૯૨ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ
📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?
(A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ✔️ (C) ૧૧૯૪ ઈ (D) ૧૨૦૬ ઈ
📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ?
(A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ
📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ?
(A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️
📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?
(A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ
📌કયા વંશને મમુલક વંશ તરીકે ઓળખવામાં આવે છે ?
(A) ગુલામ વંશ✔️ (B) તુઘલખ વંશ (C) લોદી વંશ (D) ખીલજી વંશ
📌દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ ?
(A) ખીલજી વંશ (B) સૈયદ વંશ (C) લોદી વંશ (D) ગુલામ વંશ✔️
📌મહમદ ગઝનવી સાથે કયો વિદ્વાન આવેલ હતો ?
(A) અલબરેની✔️ (B) કૃરિતા (C) ફીરદૌસી (D) સુલેમાન
📌ચન્દ્રાવરનું મેદાન હાલ ક્યાં છે ?
(A) ઉત્તરપ્રદેશ✔️ (B) રાજસ્થાન (C) અજમેર (D) ત્રિપુરી
📌કનોજના કયા શાસકે આરબને હરાવ્યા ?
(A) હર્ષવર્ધન (B) વત્સરાજ (C) યશોવમાં✔️ (D) આમાનું કોઈ નહીં
📌ટ્રિપલ તલાક, મુસ્લિમ મહીલા વિવાહ અધિકાર વિધેયક મુજબ તલકના 3 પ્રકારો છે જેમાં ક્યાં એક પ્રકારનો અર્થ 'સૌથી શ્રેષ્ઠ' એવો થાય છે?
A.તલાકે અહસન✔️ B.તલાકે હસન C.તલાકે બીદઅત
📌તલાકના પ્રકારો વિષે નીચેના વિધાનો ચકાસી અસંગત જણાવો.
A.તલાકનો સૌથી ઉચ્ચ કોટીનો પ્રકાર તલાકે અહસન છે
B.તલાકે હસન ઇસ્લામના નીતિ નિયમ મુજબ હોવાથી શુદ્ધ ગણવામાં આવે છે✔️
C.તલાકે બીદઅત માં ત્રણ વાર તલાક નું ઉચ્ચારણ કરી લગ્ન જીવનનો અંત કરવામાં આવતું
D.તલાકે અહસન રીત મુજબ તલાક બે વાર આપી શકાય
📌તાજેતર મા "મન કી બાત" કાર્યક્રમ માં નીચેનામાંથી કઈ રમત વિશે પ્રધામંત્રી એ વાત કરી હતી?
A.હોકી B.ક્રિકેટ C.મલખમ✔️ D.કબ્બડી
📌"પેન્સિલ વિલેજ ઓફ ઇન્ડિયા" તરીકે ક્યું ગામ ઓળખાય છે?
A.ઉબખું B.ઉલખું C.ઉક્ખુ✔️ D.ખબર નહિ
📌ગોરા બ્રિજ ક્યાં આવેલી છે
A.તાપી જિલ્લો B.અરવલ્લી જિલ્લો C.અમદાવાદ જિલ્લો D.નર્મદા જિલ્લો✔️
📌31 ઓક્ટોબર એ કોની જન્મ જયંતિ હતી?
A.સરદાર પટેલ B.મહર્ષિ વાલ્મીકિ C.બંને✔️ D.સ્વામી આનંદ
📌ગિરનાર રોપ વે ની ડીઝાઈન ક્યાં દેશ દ્વારા તૈયાર કરવામાં આવી છે?
A.ભારત B.ઓસ્ટ્રેલિયા C.ઑસ્ટ્રિયા✔️ D.યુ. એસ. એ
Comments
Post a Comment