Skip to main content

થોડું જાણીએ

 📌ચન્દ્રવરનું યુદ્ધ ક્યારે થયું ?

(A) ૧૧૯૧ ઈ (B) ૧૧૯૨ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ

📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?

(A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ✔️ (C) ૧૧૯૪ ઈ (D) ૧૨૦૬ ઈ

📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ?

(A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ

📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ?

(A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️

📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?

(A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ

📌કયા વંશને મમુલક વંશ તરીકે ઓળખવામાં આવે છે ?

(A) ગુલામ વંશ✔️ (B) તુઘલખ વંશ (C) લોદી વંશ (D) ખીલજી વંશ

📌દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ ?

(A) ખીલજી વંશ (B) સૈયદ વંશ (C) લોદી વંશ (D) ગુલામ વંશ✔️

📌મહમદ ગઝનવી સાથે કયો વિદ્વાન આવેલ હતો ?

(A) અલબરેની✔️ (B) કૃરિતા (C) ફીરદૌસી (D) સુલેમાન

📌ચન્દ્રાવરનું મેદાન હાલ ક્યાં છે ?

(A) ઉત્તરપ્રદેશ✔️ (B) રાજસ્થાન (C) અજમેર (D) ત્રિપુરી

📌કનોજના કયા શાસકે આરબને હરાવ્યા ?

(A) હર્ષવર્ધન (B) વત્સરાજ (C) યશોવમાં✔️ (D) આમાનું કોઈ નહીં

📌ટ્રિપલ તલાક, મુસ્લિમ મહીલા વિવાહ અધિકાર વિધેયક મુજબ તલકના 3 પ્રકારો છે જેમાં ક્યાં એક પ્રકારનો અર્થ 'સૌથી શ્રેષ્ઠ' એવો થાય છે?

A.તલાકે અહસન✔️ B.તલાકે હસન C.તલાકે બીદઅત

📌તલાકના પ્રકારો વિષે નીચેના વિધાનો ચકાસી અસંગત જણાવો.

A.તલાકનો સૌથી ઉચ્ચ કોટીનો પ્રકાર તલાકે અહસન છે

B.તલાકે હસન ઇસ્લામના નીતિ નિયમ મુજબ હોવાથી શુદ્ધ ગણવામાં આવે છે✔️

C.તલાકે બીદઅત માં ત્રણ વાર તલાક નું ઉચ્ચારણ કરી લગ્ન જીવનનો અંત કરવામાં આવતું

D.તલાકે અહસન રીત મુજબ તલાક બે વાર આપી શકાય

📌તાજેતર મા "મન કી બાત" કાર્યક્રમ માં નીચેનામાંથી કઈ રમત વિશે પ્રધામંત્રી એ વાત કરી હતી?

A.હોકી B.ક્રિકેટ C.મલખમ✔️ D.કબ્બડી 

📌"પેન્સિલ વિલેજ ઓફ ઇન્ડિયા" તરીકે ક્યું ગામ ઓળખાય છે?

A.ઉબખું B.ઉલખું C.ઉક્ખુ✔️ D.ખબર નહિ

📌ગોરા બ્રિજ ક્યાં આવેલી છે

A.તાપી જિલ્લો B.અરવલ્લી જિલ્લો C.અમદાવાદ જિલ્લો D.નર્મદા જિલ્લો✔️

📌31 ઓક્ટોબર એ કોની જન્મ જયંતિ હતી?

A.સરદાર પટેલ B.મહર્ષિ વાલ્મીકિ C.બંને✔️ D.સ્વામી આનંદ

📌ગિરનાર રોપ વે ની ડીઝાઈન ક્યાં દેશ દ્વારા તૈયાર કરવામાં આવી છે?

A.ભારત B.ઓસ્ટ્રેલિયા C.ઑસ્ટ્રિયા✔️ D.યુ. એસ. એ

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...