❄️અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર❄️
👉જન્મ 29/12/1869 ભાવનગર
👉મુત્યુ20/11/1951
👉સમાજ સેવક
👉ગુજરાત ના આદિવાસી લોકો ના ઉત્થાન માટે કાર્ય
👉1914 માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વસ ઓફ ઇન્ડિયા સોસાયટી ના સભ્ય
👉1922 માં ભીલ સેવા મંડળ ની સ્થાપના
👉1932 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત
👉હરિજન સેવક સંઘ ના મહામંત્રી 1948 માં આદિમજાતી સેવક સંઘ ની સ્થાપના
👉35 વર્ષ આદિ જાતી અને હરિજનો ની સેવા માં
👉ભારત સરકારે 1969 માં તેમના સન્માન માં એક ટિકિટ
👉મુંબઇ ની એક જાણીતી વસ્તી બાપ્પા કોલોની ના નામે
👉તમિલનાડુ માં ઠક્કર ને"અપ્પા ઠકકર" તરીકે ઓળખાવ્યા
❄️26 નવેમ્બર કાનૂની દિવસ❄️
👉વિશ્વ નું એક માત્ર હસ્ત લેખિત બંધારણ
👉ભારત નું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્રારા તૈયાર થયું નથી
👉બંધારણ મુસદ્દો તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ
👉26 જાન્યુઆરી 1950 માં દેશ માં લાગુ
👉ભારત માં બંધારણ દિવસ ઉજવવા ની શરૂવાત 2015 થી
👉બંધારણ ની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ સંસદ ભવન ના સેન્ટ્રલ હોલ માં
👉કુલ 389 સભ્યો
👉29 ઓગષ્ટ 1947 ના રોજ બંધારણ મુસદ્દો તૈયાર કરવા ડો ભીમરાવ આંબેડકર ના નેતૃત્વમાં ડ્રાંફટીગ કમિટી ની રચના
👉બંધારણ ની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજદા એ હાથ વડે લખી અત્યંત સુંદર કેલિગ્રાફી દ્વારા ઇટાલિક અક્ષરો માં બંધારણ
👉દરેક પાના પર રવીન્દ્રનાથ ટાગોર ના શાંતી નિકેતન ના કારીગરો દ્વારા વિવિધ ડિઝાઇન
Comments
Post a Comment