Skip to main content

કાનૂની દિવસ, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર

❄️અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર❄️


👉જન્મ 29/12/1869 ભાવનગર

👉મુત્યુ20/11/1951

👉સમાજ સેવક

👉ગુજરાત ના આદિવાસી લોકો ના ઉત્થાન માટે કાર્ય

👉1914 માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વસ ઓફ ઇન્ડિયા સોસાયટી ના સભ્ય

👉1922 માં ભીલ સેવા મંડળ ની સ્થાપના

👉1932 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત

👉હરિજન સેવક સંઘ ના મહામંત્રી 1948 માં આદિમજાતી સેવક સંઘ ની સ્થાપના

👉35 વર્ષ આદિ જાતી અને હરિજનો ની સેવા માં

👉ભારત સરકારે 1969 માં તેમના સન્માન માં એક ટિકિટ

👉મુંબઇ ની એક જાણીતી વસ્તી બાપ્પા કોલોની ના નામે

👉તમિલનાડુ માં ઠક્કર ને"અપ્પા ઠકકર" તરીકે ઓળખાવ્યા


❄️26 નવેમ્બર કાનૂની દિવસ❄️


👉વિશ્વ નું એક માત્ર હસ્ત લેખિત બંધારણ

👉ભારત નું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્રારા તૈયાર થયું નથી

👉બંધારણ મુસદ્દો તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ

👉26 જાન્યુઆરી 1950 માં દેશ માં લાગુ

👉ભારત માં બંધારણ દિવસ ઉજવવા ની શરૂવાત 2015 થી

👉બંધારણ ની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ સંસદ ભવન ના સેન્ટ્રલ હોલ માં

👉કુલ 389 સભ્યો

👉29 ઓગષ્ટ 1947 ના રોજ બંધારણ મુસદ્દો તૈયાર કરવા ડો ભીમરાવ આંબેડકર ના નેતૃત્વમાં ડ્રાંફટીગ કમિટી ની રચના

👉બંધારણ ની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજદા એ હાથ વડે લખી અત્યંત સુંદર કેલિગ્રાફી દ્વારા ઇટાલિક અક્ષરો માં બંધારણ

👉દરેક પાના પર રવીન્દ્રનાથ ટાગોર ના શાંતી નિકેતન ના કારીગરો દ્વારા વિવિધ ડિઝાઇન


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf