❄️ડૉ બાબા સાહેબ આંબેડકર મહા પરીનિર્વાણ દિન ❄️
સમાજ સુધારક, ન્યાયવિદ,અર્થશાસ્ત્રી ,લેખક ને વિદ્વાન
જન્મ: 14 એપ્રિલ1891( મહુ,મધ્યપ્રદેશ )
મુત્યુ : 6 ડિસેમ્બર ,1956 (દિલ્હી )
પિતા: રામજી મલોજી સકપાલ
માતા: ભીમાબાઈ
તેમના પુસ્તક "ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી-ઇટ્સ ઓરીજનલ એન્ડ ઇટ્સ સોલ્યુશન" માં આંબેડકર દ્વારા રજૂ કરેલા વિચારો થી હિલ્ટનયંગ કમિશને રિઝર્વ બેન્ક ની સ્થાપના
તેમના દ્વારા પ્રસિદ્ધિ પત્રિકા ઓ:
મુક નાયક
બહિષ્કૃત ભારત
જનતા
સમતા
પ્રબુદ્ધ ભારત
સંગઠન
બહિષ્કૃત હિતકારીણી સભા
સ્વતંત્ર લેબર પાર્ટી
અનુસૂચિત જાતી ફેડરેશન
ભારત સરકાર દ્વારા ડૉ આબેડકર ના જીવન ની મહત્વ ની ઘટના ના આધારે પંચ તીર્થ ની સ્થાપના
મહુ- જન્મ સ્થળ
લંડન તેઓ જે સ્થળ પર અભ્યાસ કરતા
નાગપુર - દિક્ષાભુમી
દિલ્હી - મહા પરીનિર્વાણ
મુંબઇ - ચેત્ય ભૂમિ
પુસ્તકો
બુદ્ધ અને તેમનો ઘર્મ
હિન્દુ મહિલાઓ નો ઉદય અને પતન
શુદ્રો કોણ હતા?
પાકિસ્તાન પર વિચારો
1945 માં" પીપલ્સ એજ્યુકેશન
સોસાયટી ની સ્થાપના
અખિલ હિન્દ દલિત સંઘ ની સ્થાપના
1990 માં મરણોપ્રાંત ભારતરત્ન
બંધારણ બનાવવા પારૂપ સમિતિ ના અધ્યક્ષ
❄️રાજેન્દ્ર પ્રસાદ❄️
જન્મ 03/12/1984 બિહાર
મુત્યુ 28/02/1963 પટના
ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ
26/01/1950 થી 13/05/1965
પાર્ટી :કોંગ્રેસ
એવોર્ડ :ભારતરત્ન
પિતા: મહાદેવ સહાય
માતા:કમલેશ્વરી દેવી
પત્ની:રાજવંશી દેવી
પુસ્તકો
At the feet of mahatma Gandhi 1955
Mahatma Gandhi & bihar ,some Reminiscences 1949
Satyagraha in Champaran 1922
Autobiography. જેલ વાસ દરમિયાન
The unity of india 1946
Bapu ke kadmo me 1954
Bhartiya shiksa
Comments
Post a Comment