Skip to main content

અંલકાર

📌 રૂપક અંલકાર

     તન ઘોડો મન અસવાર


📌 ઉત્પ્રેક્ષા અંલકાર

     હૈયું જાણે હિમાલય


📌 વ્યતિરેક અંલકાર

    તલવારથી તેજ તારી આંખડીની ધાર છે


📌વ્યાજસ્તુતિ અંલકાર

     ગાંધી હિસા અને અસત્યના કટ્ટા વેરી હતા.


📌 શ્લેષ અલંકાર

     રવિ નિજ કર હાથ પર ફેરવે છે.

📌વર્ણાનુપ્રાસ અંલકાર

    મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ


📌 શબ્દાનુપ્રાસ અથવા યમક અંલકાર

    ગાયક ન લાયક તું ફોગટ ફુલાવે છે


📌 અંત્યાનુપ્રાસ અંલકાર

    પલકે પલકે પલટે ઢંગ,

    એ તો આખા માયાના રંગ.


📌 આંતરપ્રાસ/પ્રાસસાંકળી અંલકાર

     વિદ્યા ભણિયો જેહ, નેહ ઘેર વૈભવ રૂડો.


📌 ઉપમા અંલકાર

     અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા



 📌ચોપાઈ

     માત્રા :- ૧૫ ચાર ચરણ, દરેક ચરણમાં

                ૧૫ માત્રા, છેલ્લા બે અક્ષરો

                ગુરૂ-લઘુ

    ભયને | માથે | મૂકે | પાયો

    1 2 2| 2 2 | 2 2| 2 1


 📌હરિગીત :-

     માત્રા :- ૨૮

     યતિ :- ૧૬ મી માત્રા ઓછી

     જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી

      2 2 1 1 1 2 2 12 2 2 1 2

     ત્યાં આપની

     2 2 1 2


📌 સવૈયા છંદ

      માત્રા :- ૩૧ કે ૩૨

      યતિ :- ૧૬ મી માત્રાએ

      ચરણ :- ચાર

 અંતરની એરણ પર કોની પડે હથોડી

2 11 2 2 1 1 11 2 2 1 2 1 2 2

 ચેતન રૂપ ?

 211 21


 📌ઝૂલણા :-

      માત્રા :- ૩૭

     યતિ :- દશમી, વીસમી અને ત્રીસમી

                 માત્રા એ

    નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

    2 1 1 2 11 1 2 2 1 2 2 2 2

    તે જ હું તે જ હું શબ્દ બોલે

    2 1 2 2 1 2 2 1 2 2 

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf