Skip to main content

૨૦ મહત્વના પ્રશ્નો

 📌અણહિલવાડપાટણ ના સ્થાન પર પહેલા ક્યુ પ્રાચીન સ્થળ હતું?

A. આનર્ત

B. લખારામના✔️

📌મીઠા માટે નો સત્યાગ્રહ પહેલા ખેડા ના ક્યાં ગામ માં કરવાનો હતો?

A. બાદલપુર ✔️

B. પીજ

C. નૌનપુરા

📌રાગીણી ક્યાં રાજ્ય ની લોકપ્રિય ગીત શૈલી છે?

A. કાશ્મીર

B. કેરાલા

C. હરિયાણા✔️

D. મણિપુર

📌 સોના કે રૂપાના તારણો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને ક્યાં નામે ઓળખાય છે?

A. તારુતા✔️

B. પુખ્યાગર

C. રત્નકુંબલ

D. લોબડી

📌 ભારત માં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?

A. બેંગાળી✔️

B. તેલગુ

C. મરાઠી

D. તામિલ

📌નીચેના પૈકી કોને "હૈનંદવે ધર્મોદ્રારક" ની ઉપાધિ મેળમવી હતી?

A. શિવજી✔️

B. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

C. રાજા હર્ષવર્ધન

D. ઉપર પૈકી એકપણ નહિ

📌"લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે.

A. ઉત્તરપ્રદેશ

B. મધ્યપ્રદેશ

C. મહારાષ્ટ્ર

D. બિહાર✔️ 

📌સ્તૂપ ની ચારેય બાજુ એ ઉંચા રચેલા ગોળાકાર રસ્તા ને શુ કહે છે?

A. મેધી✔️

B. હર્મિક

📌કરગમ ક્યાંનું લોક નૃત્ય છે?

A. તામિલનાડુ✔️

B. કેરળ

📌જૈન ધર્મનું સમેત શિખર ક્યાં રાજ્ય માં આવેલું છે.

A. શ્રવન-બેલગોળા

B. ઝારખન્ડ✔️

📌ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ ક્યુ ?

A. આધ્યાતીમકતા✔️

B. ધાર્મિકતા

📌ભારત માં રોગન ચિત્રકળા......દેશથી લાવવામાં આવી હતી.

A. ઇઝરાયલ

B. ઈરાન✔️

📌 પોચમપલ્લી સાડી ક્યાં રાજ્ય માં વણાય છે?

A. તામિલનાડુ

B. તેલંગણા✔️

C. કર્ણાટક

D. ઓરિસ્સા

📌લિટ્ટી ચોખા ક્યાં રાજ્ય ની ખાસ વાનગી છે?

A. બિહાર✔️

B. ઉત્તરપ્રદેશ

C. દિલ્લી

D. પ.બંગાળ

📌માહિસાસુર ક્યાં ચિત્રકાર ની રચના છે?

A. જયશકર પ્રસાદ

B. નારાયણ મૂર્તિ

C. મનજીત બાવા

D. તૈયબ મહેતા✔️

📌માઘ મેળો ક્યાં આયોજિત થાય છે?

A. ઉત્તરપ્રદેશ✔️

B. ઓરિસ્સા

C. બિહાર

D. બંગાળ

📌"ઘનેટી" અને "ઢેબરીયા" શુ છે?

A. મીઠાઈ

B. ભરતકામની કલાઓ✔️

C. ચિત્રકળા

D. નાટ્યકલા

📌યમપુરી......છે?

A. કઠપૂતળી ના પ્રકાર✔️

B. ભરતકામની કલાઓ

C. ચિત્રકળા

D. નાટ્યકલા

📌બાપુજી ક્યાં ચિત્રકાર ની રચના છે?*

A. નંદલાલ બોઝ ✔️

B. નારાયણ મૂર્તિ

C. મનજીત બાવા

D. તૈયબ મહેતા

📌બડસેની ગુફાઓ ક્યાં જિલ્લા માં જોવા મળે ?

A. પુણે ✔️

B. ઔરંગાબાદ

C. વિશાખા

D. નાસિક


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf