Skip to main content

ગુજરાત ટચુકડી

1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા?

✔️રવીન્દ્રનાથ ટાગોર

2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે?

✔️ફટાણા

3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

✔️બનાસ નદી

4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?

✔️ પાંચ

5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ?

✔️લૂણેજ

6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?

✔️કચ્છ

7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?

✔️સુરત

8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?

✔️અમદાવાદ

9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

✔️નવમો

10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?

✔️દક્ષિણ સૌરાષ્ટ્ર

11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

✔️3 (આહવા,સુબીર,અને વઘઈ)

12) અટિરા શાના માટે જાણીતું છે ?

✔️કાપડ સંશોધન

13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?

✔️સિપ્રી અને બાલારામ

14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?

✔️અમરેલી

15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?

✔️ગોઢા

16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?

✔️કાનમપ્રદેશ

17) ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?

✔️ભાવનગર

18) ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?

✔️સચાણા અને અલંગ

19) ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?

✔️કલોલ અને કંડલામાં

20) ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

✔️બનાસકાંઠા જિલ્લામાં

21) ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા?

✔️17

22) નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

✔️રાજપીપળા

23) ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?

✔️વલસાડ

24) ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?

✔️મોરબી

25) માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?

✔️ઊના

26) ડાકોરમાં કયું તળાવ આવેલું છે ?

✔️ગોમતી તળાવ

27) દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?

✔️ભાવનગર

28) ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?

✔️ડાંગ વઘઈ

29) કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?

✔️પીરાણા

30) કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?

✔️ઘુડખર

31) ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?

✔️દંતાલી

32) સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?

✔️જૈન

33) ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?

✔️શિગમા

34) ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?

✔️બનાસકાંઠા

35) અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?

✔️અંબાજી

36) મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?

✔️વાવ તાલુકાના ઠાકોરોનું

37) ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?

✔️ગોરખનાથ

38) કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?

✔️બન્ની

39) મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?

✔️પુષ્પાવતી

40) વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?

✔️કચ્છ

41) મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?

✔️સરસ્વતી

42) તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?

✔️વડનગર

43) કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?

✔️ભોગાવો

44) વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?

✔️પાવાગઢમાં

45) ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?

✔️બારડોલી

46) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?

✔️ભાદર

47) ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?

✔️5

48) અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?

✔️ખંભાત (આણંદ જિલ્લો)

49) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?

✔️વઘઈમાં (ડાંગ જિલ્લો )

50) રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?

✔️રાપર

51) સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?

✔️સુરત

52) સિપુ કયા જિલ્લાની નદી છે ?

✔️બનાસકાઠા

53) ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?

✔️સાપુતારા

54) સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?

✔️કચ્છ

55) ફાગવેલ શાના માટે જાણીતું છે ?

✔️ભાથીજીનું મંદિર

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...