Skip to main content

સીમા સુરક્ષા દળ (BSF)

દિલ્હી સલ્તનતનું રાજ્યતંત્ર


પ્રથમ સુલતાન:- કુતુબુદ્દીન ઐબક

અંતિમ સુલતાન:-ઇબ્રાહિમ લોદી

સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશોના શાસનમાં વહેંચાયેલ છે.

📌બીજો રાજવંશ અને સંસ્થાપક📌

👉2.1290=1320

👉ખલજી વંશ

👉જલાલુદ્દીન ખલજી

👉અલાઉદ્દીન ખલજી

👉શહાબુદ્દીન ઉમર

👉કુતુબુદ્દીન મુબારકશાહ

👉નાસીરુદ્દીન ખુશરોશાહ

🏤 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો 🏤

🔖 વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના

➖ ધર્મપાલ (પાલ વંશ)

🔖 નાલંદા વિદ્યાપીઠની સ્થાપના

➖ કુમાર ગુપ્ત (ગુપ્ત વંશ)

🔖 નાલંદા તથા વિક્રમશીલા વિદ્યાપીઠનો નાશ કરનાર 

➖ બખ્તિયાર ખલજી 

 (મહમદ ઘોરીનો સેનાપતિ)

🔖 વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના

➖ ધરસેન પહેલો

🔖 વલ્લભી વિધાપીઠનો નાશ કરનાર

➖ સિંઘ પ્રાંતનો હાશિમ બિન ઉનાર તગલબી


❄️સજીવ અને તેના વૈજ્ઞાનીક નામ❄️


👉સિંહ પેન્થેરા લીયો

👉ગાય બોસ ઇન્ડિક્સ

👉ભેંસ બુબેલસ બુબેલીસ

👉બિલાડી ફેલિસ ડોમેસ્ટીકા

👉કૂતરો કેનિસ ફેમિલીયર્સ

👉ગધેડું ઈકવિસ એસીનસ

👉વટાણા પાયરસ સટાઈવમ

👉ચોખા ઓરિઝા સટાઈવા

👉ઘઉં ટ્રીટીકમ એસ્ટીવમ

👉આમળા ફિલાન્ટ્સ એમ્બલીકા

👉વાંસ બામ્બુસોઇડેઇ


🇮🇳સીમા સુરક્ષા દળ (BSF) 🇮🇳


👉સ્થાપના 1 ડિસેમ્બર 1965

👉વિશ્વ નું સૌથી મોટું અર્ધ સેનિક બળ

👉188 બટાલિયન

👉6.385.36 કિમી લાંબી આંતર રાષ્ટ્રીય સીમા સુરક્ષા

👉આદર્શ વાક્ય "જીવન પર્યન્ત કર્તવ્ય"

👉મુખ્યાલય: નવી દિલ્હી

👉પ્રથમ મહા નિર્દેશક :એફ રૂસ્તમ

👉વર્તમાન : કે કે શર્મા

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf