1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?
- સીદી
2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?
- ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત
3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?
- મારુ- ગુર્જર
4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?
- જયા
5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?
- રાણી સિપ્રીની મસ્જિદ
6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે ?
- અહમદશાહનો રોજો
7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ?
- અમદાવાદ
8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?
- અજયપાળનો પાળિયો
9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?
- શૂરાપૂરા
10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?
- ઠેસ
11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?
- આટકોટ
12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે ?
- સુરધન
13.વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ?
– ભારત
14.મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ?
– જામનગર
15.ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો
16.ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ?
– કાફી
17.‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ?
– કોંકણા લોકોનું
18.“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો
19.દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– કચ્છ
20.ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ?
– નાયક
21.ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ?
– નડિયાદ
22.‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ
23.ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ
24. રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ
25.કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ?
– મ્યાનમાર
26.ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ?
– નભ: સ્પર્શ દિપ્ત્મ:
27.ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
Comments
Post a Comment