Skip to main content

PSI/ASI GK

 PSI/ASI GK - 2/5/2015 ની પરિક્ષા માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્ન


1.હેવી વોટરનું બીજું નામ શું છે ?

A ) હેવીરેમ

B ) સોનેરીયમ

C ) ડયુટેરીયમ ✔️

D ) યુગોરીમ

2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?

A ) પ્રકાશ તિવ્રતા

B ) સમય

C ) અંતર ✔️

D ) પ્રકાશની શક્તિ

3. એકસ - રેની શોધ કોણે કરી હતી ?

A ) ઝેનર

B ) મેડમ કયુરી

C ) રોન્ટેઝન ✔️

D ) આર્કીમીડીઝ

4. સુકો બરફ કોને કહે છે ? -

A ) આઈસોકસાઈડ

B ) ડીસ્ટ્રીલ વોટર

C ) સલ્ફર ડાયોકસાઈડ

D ) ઘન કાર્બનડાયોકસાઈડ✔️

5. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?

A ) શુક ✔️

B ) ગુરૂ

c ) બુધ

D ) નેશ્મન

6. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?

A ) અણુ બોમ્બ

B ) હાઈડ્રોજન બોમ્બ ✔️

C ) ન્યુટ્રોન બોમ્બ

D ) ત્રણમાંથી કોઈ નહીં

7. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '

A ) આરકીમીડીઝ ✔️

B ) યુકલીડ

C ) એરીસ્ટોટલ

D ) પ્લેટો

8. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?

A ) સી.બી.ટી.એસ

B ) એચ. આઈ. વી.

C ) એલીસા ( Elisa ) - ✔️

D ) એસ. જી. પી. ટી.

9. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?

A ) ક્રીશ્ચન બર્નાડ ✔️

B ) માર્ટીન કલાઈવ

C ) રોબર્ટ વેલનબર્ગ

D ) એલેક્ઝાંડર ફલેમિંગ

10. આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .

A ) નાઈડ્રોજન

B ) અંગારવાયુ ✔️

C ) ઓક્સિજન

D ) કલોરિન

11. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?

A ) બે

B ) ત્રણ ✔️

C ) ચાર

D ) એક

12. લીફટની શોધ કોણે કરી છે ?

A ) જોસેફ વાન

B ) પીટર ગોલ્ડમાર્ક

C ) એલિસા ઓટીસ ✔️

D ) બ્રુનેલ ઓટીસ

13. સર્પગંધામાંથી શું મળી આવે છે ?

A )રીસ્પીન ✔️

B ) નિકોટીન

C ) મોર્ફન

D ) ક્વિનાઈન

14. લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ? 

A )લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન રિટમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન

B ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન ✔️

C ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી

D ) આમાનું કોઈ પણ નહીં

15. સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

A ) હવાની ગતિ

B ) અવાજની ગતિથી વધારે ગતિ ✔️

C ) અવાજની ગતિથી ઓછી ગતિ

D ) ત્રણમાંથી એક પણ નહીં

16. એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?

A ) બેકટેરીયા ✔️

B ) વાઈરસ

C ) ફુગ

D ) પ્રજીવક

17.'યુગમૂર્તિ વાર્તાકાર'-તરીકેની કયા સાહિત્યકાર તરીકે ઓળખ છે?

(A) ઝવેરચંદ મેઘાણી

(B) રમણલાલ વ. દેસાઈ✔️

(C) રમણભાઈ નીલકંઠ

(D) શામળ

18.કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે' - ના કવિ કોણ છે?

(A) પ્રિયકાન્ત મણિયાર

(B) મકરંદ દવે

(C) રાજેન્દ્ર શાહ✔️

(D) રાજીવ પટેલ

19.અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે?

(A) શ્રી મહેન્દ્ર મેઘાણી✔️

(B) શ્રી કિશોર મકવાણા

(C) શ્રી ચિનુભાઈ મોદી

(D) શ્રી કુમારપાળ દેસાઈ

20.'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'ના લેખક કોણ છે?

(A) નારાયણ દેસાઈ✔️

(B) મહાદેવ દેસાઈ

(C) મકરંદ દેસાઈ

(D) ઝીણાભાઈ દેસાઈ

21.'60 વર્ષે ઊજવાતો ઉત્સવ માટે એક શબ્દ કયો છે?

(A) સુવર્ણ મહોત્સવ

(B) રજત મહોત્સવ

(C) હીરક મહોત્સવ✔️

(D) અમૃત મહોત્સવ

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf