PSI/ASI GK - 2/5/2015 ની પરિક્ષા માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્ન
1.હેવી વોટરનું બીજું નામ શું છે ?
A ) હેવીરેમ
B ) સોનેરીયમ
C ) ડયુટેરીયમ ✔️
D ) યુગોરીમ
2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
A ) પ્રકાશ તિવ્રતા
B ) સમય
C ) અંતર ✔️
D ) પ્રકાશની શક્તિ
3. એકસ - રેની શોધ કોણે કરી હતી ?
A ) ઝેનર
B ) મેડમ કયુરી
C ) રોન્ટેઝન ✔️
D ) આર્કીમીડીઝ
4. સુકો બરફ કોને કહે છે ? -
A ) આઈસોકસાઈડ
B ) ડીસ્ટ્રીલ વોટર
C ) સલ્ફર ડાયોકસાઈડ
D ) ઘન કાર્બનડાયોકસાઈડ✔️
5. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
A ) શુક ✔️
B ) ગુરૂ
c ) બુધ
D ) નેશ્મન
6. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?
A ) અણુ બોમ્બ
B ) હાઈડ્રોજન બોમ્બ ✔️
C ) ન્યુટ્રોન બોમ્બ
D ) ત્રણમાંથી કોઈ નહીં
7. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '
A ) આરકીમીડીઝ ✔️
B ) યુકલીડ
C ) એરીસ્ટોટલ
D ) પ્લેટો
8. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
A ) સી.બી.ટી.એસ
B ) એચ. આઈ. વી.
C ) એલીસા ( Elisa ) - ✔️
D ) એસ. જી. પી. ટી.
9. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?
A ) ક્રીશ્ચન બર્નાડ ✔️
B ) માર્ટીન કલાઈવ
C ) રોબર્ટ વેલનબર્ગ
D ) એલેક્ઝાંડર ફલેમિંગ
10. આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .
A ) નાઈડ્રોજન
B ) અંગારવાયુ ✔️
C ) ઓક્સિજન
D ) કલોરિન
11. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?
A ) બે
B ) ત્રણ ✔️
C ) ચાર
D ) એક
12. લીફટની શોધ કોણે કરી છે ?
A ) જોસેફ વાન
B ) પીટર ગોલ્ડમાર્ક
C ) એલિસા ઓટીસ ✔️
D ) બ્રુનેલ ઓટીસ
13. સર્પગંધામાંથી શું મળી આવે છે ?
A )રીસ્પીન ✔️
B ) નિકોટીન
C ) મોર્ફન
D ) ક્વિનાઈન
14. લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ?
A )લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન રિટમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
B ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન ✔️
C ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી
D ) આમાનું કોઈ પણ નહીં
15. સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
A ) હવાની ગતિ
B ) અવાજની ગતિથી વધારે ગતિ ✔️
C ) અવાજની ગતિથી ઓછી ગતિ
D ) ત્રણમાંથી એક પણ નહીં
16. એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?
A ) બેકટેરીયા ✔️
B ) વાઈરસ
C ) ફુગ
D ) પ્રજીવક
17.'યુગમૂર્તિ વાર્તાકાર'-તરીકેની કયા સાહિત્યકાર તરીકે ઓળખ છે?
(A) ઝવેરચંદ મેઘાણી
(B) રમણલાલ વ. દેસાઈ✔️
(C) રમણભાઈ નીલકંઠ
(D) શામળ
18.કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે' - ના કવિ કોણ છે?
(A) પ્રિયકાન્ત મણિયાર
(B) મકરંદ દવે
(C) રાજેન્દ્ર શાહ✔️
(D) રાજીવ પટેલ
19.અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે?
(A) શ્રી મહેન્દ્ર મેઘાણી✔️
(B) શ્રી કિશોર મકવાણા
(C) શ્રી ચિનુભાઈ મોદી
(D) શ્રી કુમારપાળ દેસાઈ
20.'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'ના લેખક કોણ છે?
(A) નારાયણ દેસાઈ✔️
(B) મહાદેવ દેસાઈ
(C) મકરંદ દેસાઈ
(D) ઝીણાભાઈ દેસાઈ
21.'60 વર્ષે ઊજવાતો ઉત્સવ માટે એક શબ્દ કયો છે?
(A) સુવર્ણ મહોત્સવ
(B) રજત મહોત્સવ
(C) હીરક મહોત્સવ✔️
(D) અમૃત મહોત્સવ
Comments
Post a Comment