Skip to main content

જનરલ નોલેજ

 અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ગુજરાત

સાચી ના બહુ સ્થાપત્યો કયા રાજ્ય માં આવેલા છે ?

મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ 

ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક ગુજરાતમાં કયા વર્ષ માં સ્થાપવામાં આવ્યો ?

2004 2005 2001 2003 

એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ હરિયાણા 

ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત હરિયાણા 

ફતેહપુર સીકરી ના સ્થાપત્યો કયા રાજ્યમાં આવેલા છે ?

ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન

નંદાદેવી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ?

ઉતરાખંડ પશ્ચિમ બંગાળ આસામ રાજસ્થાન 

સુંદરવન નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે ?

પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ આસામ રાજસ્થાન 

કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે ?

આસામ ઉત્તરાખંડ રાજસ્થાન તમિલનાડુ

કોલેડિ ઓ ઘા ના નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?

રાજસ્થાન આસામ ઉત્તરાખંડ તમિલનાડુ 

ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ?

હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ પંજાબ 

વિક્રમશીલા વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી ?

ધર્મપાલ કુમારગુપ્ત ખલજી ધરસેન પહેલો

નાલંદા વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી ?

કુમારગુપ્ત ધર્મપાલ ખલજી  ધરસેન પહેલો 

નાલંદા તથા વિક્રમશીલા વિદ્યાપીઠ નો નાશ કરનાર કોણ હતું ?

બખ્તિયાર ખલજી હાશિમ બિન ઉનાર તઞલબી

વલભી વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી?

ધરશેન પહેલો ખલજી કુમારગુપ્ત ધર્મપાલ 

વલ્લભી વિદ્યાપીઠ નો નાશ કરનાર કોણ હતું?

 હાશિમ બિન ઉનાર તગલબી બખ્તિયાર ખલજી

સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?

સુરત  કચ્છ  બનાસકાઠા  ભાવનગર

સિપુ કયા જિલ્લાની નદી છે ?

બનાસકાઠા  કચ્છ  ભાવનગર   જામનગર

ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?

સાપુતારા  ગીરનાર   ગબ્બર  પાવાગઢ

સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ  બનાસકાઠા  ભાવનગર   જામનગર

ફાગવેલ શાના માટે જાણીતું છે ?

ભાથીજીનું મંદિર  રમાંપીરનું મંદિર   ચપ્પા   મોજડી

કલમ-8 હેઠર જાહેર કરાયેલ વિસ્તાર એટલે....

મેટ્રોપોલીટેન વિસ્તાર    મેટ્રો સીટી    મેઘા સીટી    એકપણ નહી 

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?

2(O)  2(P)  2 (Q)  2 (R)

પબ્લિક પ્રોસીક્યુટરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે?

એકપણ નહી      2(O)  2(P)  2 (Q)

સમન્સકેસની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે?

2(W)  2(X)  2 (Y)  2 (Z)

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf