Skip to main content

જનરલ નોલેજ 2

  ➡️ગુજરાતનો દરિયા કિનારો 

➡️ ૧૬૦૦ કિમી

➡️સૌરાષ્ટ્રનો દરિયા કિનારો- ૮૪૩ કિમી

➡️ કચ્છનો દરિયાકિનારો- ૪૦૬ કિમી

➡️તળ ગુજરાત- ૩૫૧ કિમી

➡️મીલકત નો અધીકાર કયૌ અનૂચછેદ  કયો છે?

✔️ 300A

➡️ વિટામીન B7 નું રાસાયણિક નામ  જણાવો?

✔️ બાયોટિન

➡️ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.

✔️કલ્પના ચાવલા

✔️સુનીતા વિલિયમ્સ✅

➡️નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ? 

✔️આંદમાન નિકોબાર

➡️ ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ? 

✔️છઠ્ઠો

➡️ગુજરાતના કયા જિલ્લામાં પોયણી નો ધોધ આવેલો છે ?

☑️દાહોદ

➡️ કયા રાજ્યનું અનામતસંબંધી વિધેયક નવમી અનુસુચિમાં ઉમેરવામાં આવ્યું ?

☑️ તમિલનાડુ 

➡️'29 નવેમ્બર, 1857 અહીં ફાસી અપાઈ હતી તે મગનલાલ (પાટણ ) અને માધવજી (વિજાપુર) ને અંજલિ - આ વાક્ય કયી જગ્યાની ખાભી પરથી લખાયેલુ મળી આવ્યું છે?

☑️ માણસા તાલુકાના સમૌ ગામની પ્રાથમિક શાળામાં (ગાધીનગર)

➡️રામાયણ પ્રમાણે,માતા સીતા તેમના વાળમાં નીચેમાંથી ક્યુ દૈવીય આભૂષણ લગાવતા હતા ?

☑️ચૂ ડા મણિ✅

➡️ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ કયો છે?

☑️ એપ્પલ

➡️ 'દલિત શક્તિ' માસિકનુ સંપાદન કરનાર સર્જક કોણ છે?

☑️ર્વિશ કોઠારી

➡️ પતીલ કોનુ ઉપનામ છે?

☑️મગનલાલ પટેલ

➡️ સરદાર પટેલ મ્યુઝિયમ શ્રી ભાઈલાલ પટેલ એ કયારે અને કોની પ્રેરણા થી સ્થાપ્યું હતું ?

☑️ 1949 શ્રી અમૃત વસંત પંડ્યા


Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf