Skip to main content

જનરલ નોલેજ 6

 👉કયા યુગને અશ્વમેઘ યજ્ઞનો પુનરુદ્ધાર યુગ કહેવાય છે ?

➡️સાતવાહન

👉નીચેના વિધાનો તપાસો ! સત્ય શોધો

➡️ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યના માર્ગદર્શક રહ્યા હતા

👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?

➡️1502

👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?

➡️1498

👉પોર્ટ્સ માઉથની સંધિ કોણે કરી હતી?

➡️જાપાન

👉 "પેરેડાઇઝ લોસ્ટ" નામના મહા કાવ્યના રચયિતા કોણ છે?

➡️મિલ્ટન

👉કોઈ પંચવર્ષીય યોજના નું નામ રોલિંગ પ્લાન રાખવામાં આવ્યું ?

➡️આઠમી

👉" ટ્રેન ટુ પાકિસ્તાન "પુસ્તક ના લેખક ?

➡️ખુશવંતસિંહ

👉રોમના કયા શહેરને પોપના નિવાસસ્થાન તરીકે આપવામાં આવ્યું હતું

➡️વેટિકન સિટી

👉પરિભ્રમણ પુસ્તક કોણે લખ્યું હતું

➡️કોપરનિક્સ

👉પ્રધાનમંત્રી રોજગાર યોજના ની શરૂઆત કઈ પંચવર્ષીય યોજનાથી થઈ હતી?

➡️8

👉ગાંધીજીએ દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી હતી?

➡️જવાહરલાલ નેહરૂ

👉કોઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?

➡️4

👉ઇનામ કમિશનની શરૂઆત કરનાર?

➡️ડેલહાઉસી

👉1857 વિપ્લવનો નો પ્રથમ શહીદ મંગલ પાંડે કઈ પલટનનો સિપાહી હતો?

➡️34

👉બ્રિટીશરોએ ફોર્ટ એન્ડ જ્યોર્જ નામ નો કિલ્લો ક્યાં બનાવ્યો?

➡️ચેન્નઈ

👉ભારતમાં ન્યાય વ્યવસ્થાની શરૂઆત કોણે કરી?

➡️વોરન હેસ્ટિંગ્સ

👉કોર્ન વોલિસ જિલ્લા અદાલતો ઉપર કઈ અદાલતોની સ્થાપના કરી?

➡️સદર દિવાની અદાલતો

👉બ્લુ વોટર પોલીસી કોની હતી ?

➡️પોર્ટુગીઝ

👉ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવા નો ફાળો ક્યા ગવર્નરને જાય છે?

➡️કોર્નવોલીસ

👉વેરિનિસ્સી ઉસ્ટ ઈન્ડિઝ કેમ્પેયના - Vereenigde Oost - Indische Compagnie તરીકે કઈ કંપની ઓળખાતી હતી?

➡️ડચ કંપની

👉કઈ કંપની ભારતમાં "એસ્ટોડા ઈન્ડિયા" તરીકે ઓળખાતી હતી?

➡️પોર્ટુગીઝ કંપની

👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?

➡️1498

👉ઝવેરચંદ મેઘાણી નું જન્મ સ્થળ કયું છે?

➡️ચોટીલા

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf