👉કયા યુગને અશ્વમેઘ યજ્ઞનો પુનરુદ્ધાર યુગ કહેવાય છે ?
➡️સાતવાહન
👉નીચેના વિધાનો તપાસો ! સત્ય શોધો
➡️ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યના માર્ગદર્શક રહ્યા હતા
👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?
➡️1502
👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?
➡️1498
👉પોર્ટ્સ માઉથની સંધિ કોણે કરી હતી?
➡️જાપાન
👉 "પેરેડાઇઝ લોસ્ટ" નામના મહા કાવ્યના રચયિતા કોણ છે?
➡️મિલ્ટન
👉કોઈ પંચવર્ષીય યોજના નું નામ રોલિંગ પ્લાન રાખવામાં આવ્યું ?
➡️આઠમી
👉" ટ્રેન ટુ પાકિસ્તાન "પુસ્તક ના લેખક ?
➡️ખુશવંતસિંહ
👉રોમના કયા શહેરને પોપના નિવાસસ્થાન તરીકે આપવામાં આવ્યું હતું
➡️વેટિકન સિટી
👉પરિભ્રમણ પુસ્તક કોણે લખ્યું હતું
➡️કોપરનિક્સ
👉પ્રધાનમંત્રી રોજગાર યોજના ની શરૂઆત કઈ પંચવર્ષીય યોજનાથી થઈ હતી?
➡️8
👉ગાંધીજીએ દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી હતી?
➡️જવાહરલાલ નેહરૂ
👉કોઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
➡️4
👉ઇનામ કમિશનની શરૂઆત કરનાર?
➡️ડેલહાઉસી
👉1857 વિપ્લવનો નો પ્રથમ શહીદ મંગલ પાંડે કઈ પલટનનો સિપાહી હતો?
➡️34
👉બ્રિટીશરોએ ફોર્ટ એન્ડ જ્યોર્જ નામ નો કિલ્લો ક્યાં બનાવ્યો?
➡️ચેન્નઈ
👉ભારતમાં ન્યાય વ્યવસ્થાની શરૂઆત કોણે કરી?
➡️વોરન હેસ્ટિંગ્સ
👉કોર્ન વોલિસ જિલ્લા અદાલતો ઉપર કઈ અદાલતોની સ્થાપના કરી?
➡️સદર દિવાની અદાલતો
👉બ્લુ વોટર પોલીસી કોની હતી ?
➡️પોર્ટુગીઝ
👉ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવા નો ફાળો ક્યા ગવર્નરને જાય છે?
➡️કોર્નવોલીસ
👉વેરિનિસ્સી ઉસ્ટ ઈન્ડિઝ કેમ્પેયના - Vereenigde Oost - Indische Compagnie તરીકે કઈ કંપની ઓળખાતી હતી?
➡️ડચ કંપની
👉કઈ કંપની ભારતમાં "એસ્ટોડા ઈન્ડિયા" તરીકે ઓળખાતી હતી?
➡️પોર્ટુગીઝ કંપની
👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?
➡️1498
👉ઝવેરચંદ મેઘાણી નું જન્મ સ્થળ કયું છે?
➡️ચોટીલા
Comments
Post a Comment