Skip to main content

વિવિધ તત્વોનુ કાર્ય

1. નાઇટ્રોજન (N):-

- વાનસ્પતિક વૃધ્ધિ 

- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.

- હરિતકણના નિર્માણ માટે

2. ફોસ્ફોરસ (P):-

- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે

- ATP ના બંધારણમા

- થડના મજબુત વિકાસ માટે

- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ

3. પોટાશ (K):-

- ફળના વિકાસ માટે

- ફળની ગુણવત્તા માટે

- રોગ પ્રતિકારકતા વધારે છે

- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે

- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે

4. કેલ્શિયમ (Ca):-

- કોષના બંધારણમા

- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે

- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે

5. મેગ્નેશીયમ (Mg):-

- હરિતકણના બંધારણ માટે

- છોડના લીલાશ (રંગ) માટે

- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે

6. સલ્ફર (S):-

- એમિનો એસીડના નિર્માણ માટે

- હરિતકણના નિર્માણ માટે

- તેલની ટકાવારી વધારવા માટે

- છોડની રોગપ્રતિકારકતા વધારે છે

7. ઝિંક / જસત (Zn):-

- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે

- ફુલ અને ફળના વિકાસ માટે

- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે

- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી

- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે

8. બોરોન (B):-

- કોષના વિભાજન અને વિકાસ માટે

- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે

- ફુલનુ ફલીનીકરણ વધારે છે

- ફળના વિકાસ માટે

- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

9. કોપર / તાંબુ (Cu):-

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ

- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ

- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

10. લોહતત્વ (Fe):-

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ

- રંગદ્રવ્યના નિર્માણ માટે

- ઉત્સેચકોના નિર્માણ માટે

- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

11. મેંગેનિઝ (Mn):-

- હરિતકણના નિર્માણ માટે

- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે

- બીજની ઉગાઉશક્તિ વધારે છે.

- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

12. મોલિબ્ડેનમ (Mo):-

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે

- એમિનો એસીડનુ નિર્માણ કરે છે

- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે

13. નિકલ (Ni):-

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે

- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ

- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

14. ક્લોરાઇડ (Cl):-

- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf