Skip to main content

બચેન્દ્ર પાલ

 👉જન્મ :-24 મે 1954

👉જન્મસ્થળ :-ઉત્તરાખંડ (નાકુરી)

👉ઉપનામ :-પહાડની પુત્રી 

👉માતા -પિતા :-હંસાદેવી/ કિશનસિંહ 

💐🎯જીવન ઝરમર 🎯💐

👉તેઓ એક ભારતીય પર્વતારોહક હતા

👉ભારતના ઈતિહાસમાં 23  મે 1984 દિવસે દુનિયાનુ સૌથી મોટું શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની

👉આ ઉપરાંત તેમને 1999 માં બચેન્દ્ર પાલે ગંગા નદીમાં હરિદ્વાર થી કોલકાતા સુધીની મહિલા લગભગ 2500 કિમી લાંબી ફેરી અમિતાભનું નેતુત્વ કરેલું 

👉તેઓ અભ્યાસકાળ દરમિયાન સ્કૂલમાં 'રાઇફલ  શુંટીગ 'માં પ્રથમ આવેલા 

👉તેમને 1982 માં ગંગોત્રી અને રુદુગાઈરા પર પણ પહોંચેલા અને તેમને નારી શક્તિ બતાવી હતી

👉ભારતની ચોથી એવરેસ્ટ અભિયાનની શરૂઆત વર્ષ 1984 માં થઈ હતી આ ટીમમાં બચેન્દ્ર પાલની સાથે 7 મહિલા અને 11 પુરુષની ટીમે 23 મે 1984 ના દિવસે 1:7 મિનિટમાં વિશ્વ સૌથી મોટા શિખર 'સગરમાથા'પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા બની

👉આઇ.એસ.ટી.બપોરે 1:07 વાગ્યે તેમના 30 માં જન્મદિવસના એક દિવસ પહેલાં  (23 મે 1984) ના દિવસે પાલે ઇતિહાસ રચ્યો.

👉હાલ તેઓ ટાટા સ્ટીલ કંપનીમાં પર્વતારોહણ અને સાહસ અભિયાનમાં તાલીમ આપી રહ્યા છે

👉તેમની ટીમે 2006 માં ઓરિસ્સામાં આવેલ ભયંકર ચક્રવાતને કારણે થયેલ નુકસાનમાં ભગીરથ સેવા બજાવેલી

📕📕તેમનું પુસ્તક 📕📕

'એવરેસ્ટ માઇ જર્ની ટુ ધ ટોપ

🏆🏆એવોર્ડ /સન્માન 🏆🏆

☆પદ્મશ્રી એવોર્ડ :-1985

☆અર્જુન પુરસ્કાર :-1986

☆રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ :-1994

☆યશ ભારતી એવોર્ડ  (ઉત્તરપ્રદેશ સરકાર ):-1995

☆વીરાંગના લક્ષ્મીબાઇ એવોર્ડ  (મધ્યપ્રદેશ સરકાર ):-2013-14

👉આ સાથે "મહિલા શક્તિને જય હિન્દ ને સલામ"

🏞🦠🏞 માઉન્ટ એવરેસ્ટ વિશે ઝલક 🏞🦠🏞

👉દેશ :-નેપાલ

👉ઉપનામ :-સાગરમાથા

👉ઉંચાઇ:-8848 મી.

👉દુનિયાનું સૌથી ઉંચાઈ ધરાવતું શિખર છે

👉આ શિખર હિમાલય પર્વતમાળામાં આવેલું છે

👉અત્યાર સુધીમાં 19 ભારતીય આ શિખર સર કરી ચુક્યા છે

👉માઉન્ટ એવરેસ્ટ પર ચડવાને કારણે લગભગ 280 જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે

☆ માઉન્ટ એવરેસ્ટ પર સૌપ્રથમ તેનજીંગ નોર્ગ અને એડમંડ હિલેરી પહોચ્યા હતા

☆ આ શિખર પર પ્રથમ કપલ -->પ્રેમ દોરજી શેરપા અને મોની મુલપતી  હતા 

☆સૌથી નાની વયે સર કરનાર જોર્ડન રોમેરા હતા 

☆સૌથી મોટી વયે યુઈચીરો  મીયુરા જે 80 વર્ષે પહોંચાય હતા


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf