Skip to main content

સરદાર વલ્લભભાઈ પટેલ

 જન્મ : 3 ઓક્ટોબર 1875 નડિયાદ


પિતા: ઝવેરભાઈ પટેલ


લંડન માં બેરિસ્ટર નું શિક્ષણ, અમદાવાદ માં વકીલાત


મહાત્મા ગાંધી ના વિચારો થી પ્રેરાઈ સ્વતંત્રતા ના આંદોલન માં ભાગ


1918 માં ખેડા સત્યાગ્રહ માં મહત્વનું યોગદાન


1928 માં બારડોલી સત્યાગ્રહ નું નેતૃત્વ

'સરદાર' ની ઉપાધિ પ્રદાન


ભારત ના એકીકરણ માટેના તેમના યોગદાન માટે તેમને ભારત ના 'લોખંડી પુરુષ' ના રૂપ માં ઓળખ


આઝાદી બાદ ઉપપ્રધાન મંત્રી અને ગૃહ મંત્રી નો કાર્યભાર


ગૃહ મંત્રી ના રુપ માં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ભારતીય નાગરિક સેવા ઓ (ICS) નું ભારતીય કરણ કરી ને તેને ભારતીય પ્રશાસનીક સેવા ઓ (IAS) બનાવ્યું


તેમને ભારત માં મળેલા સન્માનો


અમદાવાદ એરપોર્ટ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવ્યું


ગુજરાત માં વલ્લભવિદ્યાનગર "સરદાર પટેલ વિદ્યા નગર"


મરણોપ્રાંત ભારતરત્ન


કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ની સ્થાપના


લેખન અને પુસ્તકો


સરદાર પટેલ ના પાસદગી પામેલા પત્રો નો સંગ્રહ બે ખંડ માં સંપાદિત છે

વી.શકર દ્વારા તેનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું હતું


ભારત વિભાજન


ગાંધી,નહેરુ,સુભાષ


આર્થિક અને વિદેશ નીતિ


મુસલમાન અને શરણાર્થી


કશ્મીર અને હૈદરાબાદ

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf