Skip to main content

તખલ્લુસ

 1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’

2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’

3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’

4. લાભશંકર ઠાકર – ’લઘરો’

5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’

6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘

7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘

8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’

9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘

10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’

11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘

12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘

13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’

14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’

15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘

16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’

17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘

18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘

19. અક્ષયદાસ સોની  –’અખો’

20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’

21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘

22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’

23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘

24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’

25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘

26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘

27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘

28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’

29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’

30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘

31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’

32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’

33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘

34. મોહનલાલ મહેતા  –’ સોપાન’

35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘

36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘

37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘

38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’

39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘

40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘

41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘

42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘

43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘

44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘

45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf