Skip to main content

જનરલ નોલેજ

 જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા?

રવીન્દ્રનાથ ટાગોર   બ ક ઠાકોર   ગાંધીજી    સરદારપટેલ

ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે?

ફટાણા   કાતાણા   ગોણાં   લગ્નગીત

દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

બનાસ  સાબરમતી   સરસ્વતી   રૂપેણ

ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?

પાંચ  છ  આઠ   નવ

ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ?

લૂણેજ  કડી   કલોલ  ભુનાવ

ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?

કચ્છ   અમદાવાદ   ડાંગ   સુરત

ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?

સુરત    કચ્છ   અમદાવાદ   ડાંગ

સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?

અમદાવાદ  સુરત    કચ્છ   ડાંગ

વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

નવમો   આઠમો  સાતમો  દસમો

દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?

દક્ષિણ સૌરાષ્ટ્ર  ઉત્તર સૌરાષ્ટ્  પૂર્વ સૌરાષ્ટ્  પશ્વિમ સૌરાષ્ટ્

ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

3  4  2  1

અટિરા શાના માટે જાણીતું છે ?

કાપડ સંશોધન   કૃષિ સંશોધન   વાહન સંશોધન   તેલ સંશોધન

બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?

સિપ્રી અને બાલારામ  ખારી અને બાલારામ  ખારી અને સિપ્રી   સરસ્વતી અને ખારી

શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?

અમરેલી    સુરત    કચ્છ   ડાંગ

બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?

ગોઢા  ખારો  કાનમપ્રદેશ  રેટલ 

કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?

કાનમપ્રદેશ   કોઠાર   કાળોપ્રદેશ   ગોઢા

ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?

ભાવનગર    સુરત    કચ્છ   ડાંગ

ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?

સચાણા અને અલંગ  કલોલ અને કંડલામાં  સચાણા અને કંડલામાં  કલોલ અને અલંગ

ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?

કલોલ અને કંડલામાં  સચાણા અને અલંગ   સચાણા અને કંડલામાં  કલોલ અને અલંગ

ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા     સુરત    કચ્છ   ડાંગ

ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા?

17  27  29  13

નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

રાજપીપળા   ડેડીયાપાડા  તિલકવાડા  સાગબારા

ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?

વલસાડ    સુરત    કચ્છ   ડાંગ

ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?

મોરબી    સુરત    કચ્છ   ડાંગ

માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?

ઊના   ઊંઝા  પાટણ   મોઢેરા

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf

જનરલ નોલેજ

 1.      ગોડલ ના સ્થાપક  કોણ હતા? ü  ભાકુભાજી જાડેજા 2.      દાડીયાત્રા સમયે ગાધીજી ની ઉમર કેટલી હતી ? ü  60 3.      બેક ઓફ બરોડા ની સ્થાપના ક્યારે થઈ હતી? ü  1908 4.      ગુરૂ ના ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે? ü  63 5.      ગુરૂ ઉપગ્રહ નો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ü  ગેનેમીક 6.      તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યા એ પેડ બેંક ખોલવામા આવી છે? ü  વડોદરા 7.      આંતરાસ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે ü  21 ફેબ્રુઆરી 8.      મંત્રી મંડળ રાષ્ટ્રપતિ ને સલાહ તથા મદદ કરશે  કયા અનુચ્છેદમાં છે? ü  74 9.      સૌપ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર કયા સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો? ü  હરિપ્રસાદ દેસાઈ 10.  વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે? ü  29 એપ્રિલ 11.  વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે? ü  23 એપ્રિલ 12.  સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની કેટલી પ્રજાતિઓ નોધાઈ છે? ü  15 લાખ 13. ...