Skip to main content

ગાંધીજી દ્વારા આપવામાં આવેલ વિવિધ નામો

ગાંધીજી દ્વારા આપવામાં આવેલ વિવિધ નામો

રવિન્દ્રનાથ ટાગોરે👉ગુરુદેવ

મોહનલાલ પંડ્યા👉ડુંગરી ચોર

કાકા સાહેબ કાલેલકર👉સવાઈ ગુજરાતી

રવિ શંકર મહારાજ👉મુક સેવક

મેડલીન સ્લેડ👉મીરાબાઈ

ચિત્તરંજન દાસ👉દેશ બંધુ

મહંમદ અલી ઝીણા👉કાયદે આઝમ

સુભાષ ચંદ્ર બોઝ👉 નેતાજી

ચાર્લ્સ દ્રિયર એન્ડ્રુઝ 👉દિન બંધુ

મોતીભાઈ અમીન👉 ચરોતરનું મોતી

1). Cheese correct options for the following. Everyone ..........at her........ behaviour.

A. were shocked, wierd    B. shocked, wiered

C. was shocked, weired✔️  D. shock, bad

2). Cheese correct options for the following. lla inquired if.......... going......... a walk.

A. I will, for B. she is, on

C. I am, on D. I was, for✔️

3). Cheese correct options for the following. Long ago, I...........in Ambaji, but now I............in Somnath.

A. leave, lived B. live, lived

C. left, live D. used to live, live✔️

4).Cheese correct options for the following. Yesterday, the doctor....... ... her ..............take oily food.

A. told, don't B. advised, not to✔️

C. advice, to not D. tells, not

5).Cheese correct options for the following. We spent.........time on it............. we could not solve it.

A. few, as B. many, but

C. much, though D. much, yet✔️



Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

જનરલ નોલેજ

 જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા? રવીન્દ્રનાથ ટાગોર   બ ક ઠાકોર   ગાંધીજી    સરદારપટેલ ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે? ફટાણા   કાતાણા   ગોણાં   લગ્નગીત દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ  સાબરમતી   સરસ્વતી   રૂપેણ ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે? પાંચ  છ  આઠ   નવ ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ? લૂણેજ  કડી   કલોલ  ભુનાવ ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? કચ્છ   અમદાવાદ   ડાંગ   સુરત ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? સુરત    કચ્છ   અમદાવાદ   ડાંગ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ? અમદાવાદ  સુરત    કચ્છ   ડાંગ વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? નવમો   આઠમો  સાતમો  દસમો દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવે...